________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ ૭૫
ચિંતામણિ પરં કામિત પૂરે, દુઃખ ઝમે રે. ચિંતા. ૨ ત્રિભુવન નાયક સુરપતિ પાયક, કામ ક્રમે છે. ચિંતા. ૩ પામી અમૃત ભેજના કુકસ, કૅણ જમે રે. ચિંતા. ૪ સાહિબ સમરથ સમકિત પામી, કૈાણ વમે રે. ચિંતા. ૫ મિથ્યા મૂકી મુજ મન રાચે, શુદ્ધ ધરમે રે. સિંતા૬ અધિકું છું સેવક ભાખે, સ્વામી ખમે રે. ચિંતા. ૭ ન્યાયસાગર પ્રભુ અહનિશા ચરણે, શીશ નમે રે. ચિંતા. ૮
' (૧૯૬૭) મનને માનીતે મિત્તો જો મિળે, હરે સાહિબ જે મિળે,
છે તો કહું મનની વાત છે; દુઃખભંજન જિન આગળજી, સુખીણું સાતે ધાત જે. મન. ૧ મનમોહન મુજ વાલજી, સ્વામી શ્રીપાસ જિર્ણોદ જો; હજી હો જસ સાનિધેજી, સુરત થયે ધરણેન્દ્ર જે. મન ૨ મન મિળિયા શું વાતડીજી, તે અમૃતથી પણ મીઠ જે; જેથી તન મન બાંધીGજી, તસ દરિશન સહુથી ઉકિકઠજે. મ0 લંછન મિસી કરે વીનતીજી, ફણધરી રહીઓ નાગ જે; વિષધર પણું દૂર કરે છે, માહરૂં પ્રભુ વડભાગ છે. મન૪ શ્રી અશ્વસેન સુત સુંદરજી, વામા માત મલ્હાર જે; નીલવરણ ચરણે રહું છું, સેવક કરીશ સંભાળ જે. મન૫ ભવિ મનવંછિત પૂરવાજી, કળિ કલ્પદ્રુમ સમાન ન્યાયસાગર કહે મારેજી, પ્રભુ ધ્યાને વધતો વાન જે. મ૦ ૬
૧ ઉત્કૃ8.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org