________________
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬૭
શ્રી ભાવવિજયજી કૃત . ' '
(૮૩૭) શ્રી અરજિનવર જગદીશરૂ, પ્રભુ કપ દાવાનલ મેહ રે; નંદાવર્તા સુલંછન શોભિત,ગુણમણિ મંડિત દેહ રે. શ્રીઅર૦ ૧ રાય સુદર્શન કુંવરૂ, મુજ દરિશણ ઘ ગુણવંત રે; દેવી નંદન રૂપ નિહાળી, દેવી પણ મહંત રે. શ્રીઅર૦ ૨ રિષભવંશ મલયાચળે, પ્રભુ ચંદનવૃક્ષ સમાન રે; કમલ ગર્ભ પરિ ગેરસ શૈરવ,ત્રીસ ધનુષ તનુ માન રે. શ્રી. ૩ દાખે દેવ અઢારમે, શીલાંગ સહસ્ત્ર અઢાર રે, વરસ સહસ ચઉરાશી જીવિત, હથિણઉર અવતાર રે. શ્રી. ૪ સર જખિંદે ધારિણી દેવી, સેવે જેહના પાય રે; ભાવ કહે તે જિનવર નામે, મંગલ માલા થાય રે. શ્રી. ૫
શ્રી આણંદવરધનજી ત.
( ૮૩૮) અરજ સુણે અરનાથજી રે લાલ, દેવીનંદન દેવ; જાઉં વારી રે. ચાહ ધરી ચિત્ત મેં ખરી રે લાલ, સેવ કરૂં નિતમે. જાઉં. ૧ માટે પ્રભુ ચાકરી રે લાલ, મોટે અવસરે કાજ; જાઉં માગત બાલક બાઉરો રે લાલ, દીજે અવિચલ રાજ. જાઉં. ૨ લાગત કેમલ મીઠડે રે લાલ, કાચે વચન અમેલ; જાઉં માતા તન મન ઉલસે રે લાલ, સુનિ બાલક કે બેલ. જાઉં. ૩
૧ ગાંડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org