________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે;
અવર સિર્વ સાથ સ‘ચેાગથી,એહ નિજ પરિકર સાર રે.શાં૦ ૧૧ પ્રભુ મુખથી ઇમ સાંભળી, કહે આતમરામ રે; તાડુરે દરિશણે નિસ્તો,મુજ સિધ્યાં સવિ કામ રે. શાંતિ ૧૨ અહે। અહે। હુ' મુજને કહું, નમે મુજ તમે મુજ રે; અમિતકૂળ દાન દાતારની, જેને ભેટ થઇ તુજ રે, શાં૦ ૧૩ શાંતિ રસરૂપ સક્ષેપથી, કહ્યો નિજ પર રૂપ રે;
આગમમાંદ્ધિ વિસ્તર ઘણા, કહ્યા શાંતિ જિન ભૂપ રે. શાં૰૧૪ શાંતિ સરૂપ ઇમ ભાવણ્યે, ધરી શુદ્ધ પ્રણધાન રે; આનદઘન પદ પામળ્યે, તે હૅક્ષે બહુમાન રે.
શાંતિ ૧૫
શ્રી દેવચંદ્રજી કૃત
(૭૧૨ )
જગત દિવાકર જગત કૃપાનિધિ, વાલ્ડા મારા સમવસરણમાં બેઠા; ચામુખ ચાવિડુ ધમ પ્રકાશે, તે મે` નયણે દીઠારે. વિક જન હરખા રે, નિરખી શાંતિ જિષ્ણુ દ; ઉપસમ રસના કદ, નહિ ઈને સરખા રે. પ્રાતિહ્રાય અતિશય શાભા, વાલ્હા॰ તે તા કહ્રય ન જાવે; ધૂક ખલકથી રિવ કર ભરને,વન કિણુ પરે થાવે રે, વિ૦૨ વાણી ગુણુ પાંત્રીશ અનેાષમ, વાટ્ઠા॰ અવિસંવાદ સરૂપે; ભવદુઃખ વારણ શિવસુખ કારણ, શુદ્ધ ધમ પ્રરૂપે રે. ભવિ ૩
૧ ઘુવડ,
Jain Education International
[ ૫૩૭
For Private & Personal Use Only
વિ
૧
www.jainelibrary.org