________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[ પી .
-
- - - - Nyપ રેખર
-
- w w
w
wwww ૧ પ
ક
ખ
૫
૧/y by vv w w w , ક પ
ક કw w w
www
હોય જે શ્રદ્ધા તેહની, સુખ ગેની રે,
કહૈ જિનમહેન્દ્રસૂરિદ, ધર્મ જિર્ણોદા રે. ૩
શ્રી જિનલાભસૂરિજી કૃત.
(૭૦૬). ચિત અચિંત જિન દેહેરે આવી, નિસહી કીધી રંગ; ત્રિણ પ્રદક્ષિણા દેઈ પ્રભુને, પ્રસુતિ કરી પંચંગે, ધરમણિદા લાલશિવસુખકંદા લાલ, તેજ દિણંદમુણિંદમેં.૧ વિધિ પૂર્વક પ્રભુ સનમુખ બૈઠી, મ ઇક પ્રશ્ન પ્રકાર્યો; મુઝ ગુણ તુઝ ગુણ અંતર કહી ઈમ મનમાંહી ભાસ્ય. ધ૦૨ તુઝ ગુણ મુઝ અંતર નહીં કે,મુઝ ગુણ તુઝ ગુણ અંતર મીઠા પિણ નિશ્ચય ઇક આતમ ભષે, તે મેં ઝૂકા દીઠા. ધરમ. ૩ સરગે સમ જિનમત ભા, નિરવિકલ્પ ભાવ મતિ રાખે; આગમદષ્ટ નિજગુણ નિરખે, તે નિજગુણને ચાખે. ધ. ૪ શ્રી જિનલાભે ધરમ જિર્ણદસું, કરી નિજ ગુણની ચરચા પિતે નિજગુણ પરગટ કરવા,શ્રી જિનવર પદ અચા. ધ. ૫
(૭૦૭) ભેટ ધરમજિનેશ આજ મન ભરમ ટર્યો,
મિથ્યાતમ વાસરેશ, સેવે કિન્નરેશ; પેખત કરેશ કટ્યો, સુકૃત ફર્યો.
ભેટ્યો. ૧ પનરમ તીર્થનાથ સેઈ હૈ અનાથ નાથ, શિવનગરી કે સાથ આનકે જુયે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org