________________
પ૨૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
ક્ષમા માર્દવ આર્જવ ગુણે, સંતોષ સુભટ કરે હાથ રંગીલે. ક્રોધાદિક ચાર નહિ રહે, સિંહનાદે ગજ સાથ. રંગીલે ૪ ધમી સેવે ધર્મનાથને, ન્યાયે સેવે જેમ ન્યાય; રંગીલેટ ઋદ્ધિ કીર્તિ અનંતી આપેજિમ અમૃત પદ મુજ થાય. ૨૦૫
દિ કીનાથને સિંહનાદે ,
- શ્રી દાનવિમલજીત
(૭૨) . ધર્મ જિનેસર તાહરે, મીઠી નજરે દીદાર હે રાય; જોઈ જાણ્યા ભલા દિન આપણું, રડવડતે રલીયાતની બાંહ્ય
ગ્રહીમેં સાહ રે. ઈ. ૧ સુખીયા હવે સાહિબા, ગરજુ ચાકર દેખે હે; રાય જોઈ. દિલભરી પૂછેને વાર્તા પણ ન ટાલે સાહિબ રેખે હે. રા. જે. ૨ ઈદ્ર જેવા જસ આગલે, દરબાર રહે દાસ હે, રાય મુજ સરીખાની લગે, દેવે કોણ શાબાશ હે. રા. જે. ૩ તુજ મુખ ઉપદેશ લેશથી, પામી જે સુખ શાત હે, રાય ગજમુખથી કણ પામીને, કીડી પિષે જાત છે. રાય, જોઈ. ૪ કહે તો છે મેવસુ, સાંભળ તુમ્હ હાથ હે; રાય વિમલ ચિત્ત ધરી રાખશે, તે દાનચંદ્ર સનાથ છે. રા. જે. ૫
શ્રી જ્ઞાનસારજી કૃત.
(૭૩) ધરમ જિનેસર તુઝમુઝ ધર્મમાં, ભેદ નહી અભેદ રે; સત્તા એકૅ ધર્મ અભિન્નતા રે, તો સ્ત્રી એવા ભેદ રે. ધરમ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org