________________
શ્રી અનંત જિન સ્તવન
શ્રી જિનલાભસૂરીજી કૃત
(૬૬૦)
જિનગુણ સમ નિજગુણ વિના, ભવ અને અટિયા રે લેા અહે ભવ અને અટિયા રે લે. દુજણુ ઇક સાજણ મિલ્યેા; મુંદ્ઘના લટપિટયા રે લેા, અહા મુંઝુના લટપટિયા રે લેા. ૧ તેહુની ગતિ પ્રભુ આગલે, સી કહુઅ બનાઈ રે લે; અહા૦ જાણેા છે. દિવ્ય નયણથી, પિણુ સુણ્યે ય નવાઇ રે લેા. અ૦ ૨ નામના પ્રશ્ન જિહાં કર્યો, તિહાં માઢુ ઉચરિયા રે લે; અ૦ આવા રે સંગે સાજણા, હૂ' પિણ્ સંચરિયા રે લા. અ૦ ૩ તિણ સંગે રંગે કરી, તિણ રંગે રચિયારે લેા; અ॰ તિક્ષ્ણ તિણ પ્રેયે નટની પરે, લવ નાચે. નચિયારે લેા. અ॰ ભવ૦ ૪ નટ નાચે વેષે કરી, તે કુલ આચારે લે; અ॰ તે વેતન નટ જિમ નચ નચૈ, એન્ડ્રુ છે વ્યભિચારો રે લેા. અ૦૫ એ વ્યભિચારને વારવા, પ્રભુ છે અવતારી રે લે; અ॰ પ્ર૦ હિવ પિણ જો એ વ્યભિચરૅ, તા ભૂલ અમારીરે લે. અ॰ ૬ કહે જિનલાભ અન’તજી, ઋણુ સંગ મૂકાવા રે લે; અ૦ ઇ૦ જિણ ગુણ પ્રભુ ર'ગે ર'ગ્યા, તિ રંગ રંગાવેા રે લે. અ૦ ૭
(૬૬૧)
સમરિ સુનાથ અનંત રે મન, સમિર સુનાથ અનંત; સિહુસેન સૃષ વંસ હુંસ સમ, સુજસા સુત જયવંત રે. મ૦૧
૩
Jain Education International
[ ૪૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org