________________
શ્રી અનંત જિન સ્તવન
[
૭૫
-
-
-
-
-
-----
સદયતા સુભગતાદિક ગુણ તુમ તણું,
સેવના પાવનાને આધારે. શ્રી. ૩ સિંહસેન ભૂપને સુજસા તણે નંદન,
ચાદ ચાદ ભૂય ગામ પાળે; ચઉદ ગુણઠાણ સપાન ચઢી નિજ ગુણ,
આવતા આપમાંહિ સંભાળે. શ્રી ૪ અનંતજિન સેવથી અનંત જિનવર તણી,
ભક્તિની બક્ત નિજ શક્તિ સારૂ; ન્યાયસાગર કહે અવની તળે જેવતાં,
એહ સમ અવર નહી કઈ તારૂ. શ્રી. પ શ્રી માનવિજયજી કૃત
(૬૩૧) જ્ઞાન અનતું તારે રે, દરિશન તાહરે અનંત, સુખ અનંતમય સાહિબારે, વિરજપણ ઉલશ્ય અનંત. અનંતજિન આપજે રે, મુજ એહ અનંતા ચાર; અનંત મુજને નહી અવરશું યાર, અનંત, તુજને આપતાં શી વાર.૧ એહ છે તુજ યશને ઠાર, અનંત આપ ખજીનો ન ખોલવારે, નહિ મિલવાની ચિંત, માહરે પોતે છે સવે રે,
પણ વિચે આવરણની ભિત. અનંત. ૨ તપ જપ કિરિયા મેગરે રે, ભાજી પણ ભાગી ન જાય; એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહીર થાય. અનંત. ૩ ૧ રમત માત્રમાં. ૨ અલગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org