________________
૩૬૦ ]
૧૧પ૧ સ્તવન મનુષા
શ્રી ગુણવિલાસજી કૃત. (૪૬૨)
આજ મે' પુન્ય ઉદે પ્રભુ દીઠા,
શીતલ ચિત્ત ભયે અબ મેરા, પ્રસન્મ્યા માહુ અગીઠા. આજ૰૧ ઐસે રંગ લગ્યા જિનજી સાં, જૈસે ચાલ મડી;
ના જાનું કખ નૈન નિકે પથ, દિયમેં આનંઃ પઈઠા. આજ૦ ૨ સે નિજ રૂપ મે` આજ પિછાન્યા, જો અમૃતે મીઠા; ગુનવિલાસ શીતલ જિન નિરખત, પાતક મકસુદૈનીઠા આજ૦૩
શ્રી ભાવિજયજી કૃત (૪૬૩)
દઢરથ નરપતિ કુલ પૂરવગિરિ દિનકર જિનવર વો રે; નંદા નંદન પ્રભુ ચિરનઢા, સમતાવેલી કો શીતલનાથેારે, ભવજલ પડતાં દીયે હુાથેા, મેળે શિવપુરને સાથે. દેડુ વાન જેતુના અતિ મનાર, કનકશૈલને જીપે રે; એક લાખ પૂરવ જસ જીવિત શ્રી વત્સલ છન દ્વીપે, શીતલ॰ ર નેઉ ધનુષ માન તનુ સાહે, જેહનું નિરૂપમ રૂપે રે; જેડુ દેખીને રૂપ તણેા મદ, છડે સુરના ભૂપે. શીતલ॰ ૩ ભિલપુરના રાજા રાજે, આદિ વશ અવત સે રે; મન માનસ માનસસરે હું સેા, સુરનર રચિત પ્રશસે. શીતલ૦ ૪
૧ કાદવથી, ૨ મેરૂપવ ત, ૩ઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org