________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન. શ્રી ઋષભસાગર કૃત
(૧૬) સાંજલિ સુમતિ જિનેસ, અબ મેરા સાહિબિઆ; થરઈ ઠકુરાઈ ત્રિભુવન તણી, કઈ પ્રભુજી દાતાર. અબ એ વાત શ્રવણે સુણી. આ આજ હરિ, અબ૦ ભલી ભાંતિ ભગવંત ભણી;
ન્યું જાણે જગદીસ, અબ વાંછા પૂરો મન તણી. ૨ કરુંઅ કિસી મનહારિ, અબ ચરણ ન છોડું તાહરા; ઇણ ભવિ એ ક તાર, અબ એહ મરથ માહરા. ૩ મહેર કરે મહારાજ, અબ૦ જે અપણાયત જાણ; અધિકે એ છે જેહ, અબ૦ પ્રભુ મનમાંહે ન આણસ્ય. ૪ જે ગિઆ ગુણહ ગંભીર અબ છે ન ઘઈ કે કિણહીશું; ઝષભ કહે રંગ રેલ અબ૦ મહેરબાન હવે જિણહીશું. ૫ ઇતિ શ્રી સુમતિ જિન સ્તવનો લિખત શ્રીવંતસાગરેણ. !
શ્રી આનંદધનજી તો
સુમતિ ચરણ કજ આતમ અરપણ, દરપણ જિમ અવિકાર, સુ. મતિ તરપણ બહુ સમ્મત જાણિએ, પરિ સરપણ સુવિચાર. સુ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org