________________
૧૫૮].
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી પ્રમાદસાગરજી કૃત
(૧૭૩). અભિનંદન અવધારીયે, વિનતડી એક વાર સલૂણે. ભાગ્યશાયે ભેટીયે, તું ત્રિભુવન આધાર. સલૂણે. ૧ રિદ્ધિ ભરી વિનિતા પુરી, સોહે સંવર ભૂપ. સલૂણે. રમણ જાસ સિદ્ધારથા, રાજે રંભ રૂપ. સલૂણે. ૨ સાર ત્રણશત જેહનું, ઉંચું તનુ ધનુ માન; સલૂણે. પવગર લંછન ચરણે ભલું, દેહી કુંદનવાન સલૂણે. ૩ પૂરવ પચાસ લાખનું, જીવિત જિન પ્રમાણે, સલૂણે. એક શત ષડશ' ગણધરૂ, ત્રિણ લાખ સાધુ સુજાણ. સ૪ જક્ષ નાયક દેવી કાળિકા, સાધવી ખટ લખ સાર; સત્ર ત્રીશ સહસ ઉપરે વળી, પ્રમેદસાગર સુખકાર. સ. ૫
શ્રી વિનીતવિજયજી કૃત
(૧૭૪) અભિનંદન જિન તાહરી, મૂરતિ મેહનવેલી રે; બહુ ગુણ કુસુમ પરિમલ ભરી.મન મધુકર કરે કેલિડે, અ૦ ભવિજન ભગતિ અતિ અમીરસે, સીજે નિતમેવ રે, મનવંછિત ફળ પામીયે, સુખ સંગ સનેહ રે. અ૦ ૨ દેખતહી દિલમાં વસી, માહરા નયણ લુભાણું જાય છે, માલતી મધુકરની પરે, અવર ન આવે દાય રે. અ૦ ૩
૧ સ્ત્રી સાડા ત્રણ ૩ વાંદરો ૪ સુવર્ણવર્ણ ૫ સોળ. ૬ છે. ૭ ખુશબે. ૮ ભમરે ૯ કીડા. ૧૦ પસંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org