________________
૩૩૨
શ્રી જન નિત્ય
દેહરો, જાત્રા કરે છે રાણપુરે રિસહસ છે તીરથ૦ ૬ શ્રી નટુલાઈ જાદ, ગેડીત રે શ્રી વરકાણે પાસ મા તીરથ૦ છે નંદીશ્વરનાં દેહાં, બાવનભલાં રે રૂચક કુંડલે ચાર ચાર છે તો ૭ શાશ્વતી અશાશ્વતી, પ્રતિમા છતી રે સ્વર્ગ મૃત્યુ પાતાલ છે તીરથ છે તીરથ જાત્રા ફળ તિહાં, હેજે મુજ ઈહાં રે સમયસુંદર કહે એમ, તીરથ તે નમું રે છે ૮
ચંદ્રમાને વિનંતિ
( ૨ ) | શ્રી સીમંધર જિન સ્તવન છે
સુણે ચંદાજી, સીમંધર પરમાતમ પાસે જાજે, મુજ વિનતડી, પ્રેમ ધરીને ઈણિી પરે તમે સંભળાવજે. એ આંકણી જે ત્રણ ભુવનને Jain Education Internationafivate & Personal Use Dwww.jainelibrary.org