________________
પાઠ સહ
૩૩૧
નમું છે કે ત્રણ કલ્યાણક તિહાં થયાં, મુગતે ગયા રે છે ને મીશ્વર ગિરનાર ! તીરથ૦ ૧ાા અષ્ટાપદ એક દેહરો, ગિરિ સેહરો રે ભરતે ભરાવ્યાં બિંબ છે તીરથ | આબુ ચૌમુખ અતિ ભલે, ત્રિભુવન તિલે રે ! વિમલવસહિ વસ્તુપાલ તીરથ૦ મે ૨ સમેતશિખર સોહામણે, રળિયામણ રે સિદ્ધા તીર્થકર વિશ તીરથ૦ છે નયરી ચંપા નિરખીએ, હૈયે હરખીએ રે સિદ્ધા શ્રી વાસુપૂજ્ય છે તીરથ૦ ૩ પૂરવ દિશે પાવાપુરી, આદધે ભરી રે મુક્તિ ગયા મહાવીર તીરથ૦ ૫ ૪ બિકાનેર જ વંદિએ, ચિર નંદીએ રે અરિહંત દેરાં આઠ | તીરથ૦ સેરિસરો સંખે રે, પંચાસરે રે છે ફલેધી થંભણ પાસ છે તીરથ૦
૫૫ અંતરીક્ષ અજાહરે અમીઝરે રે જીરાવલે જગનાથ છે તીરથ મે લેયદીપક Jain Education Internatwnativate & Personal Use Dialy.jainelibrary.org