________________
પાઠ સંગ્રહ
૩૦૫
વિષય કષાય વિસારીને, તપ કરશુ હેાડે. તેજ વહાલાને વેરી વચ્ચે, નવ કરશુ વેહેરા; પરના અવગુણ દેખીને, નવ કરશુ ચહેરા. તે૫ ધરમ સ્થાનક ધન વાવરી, છક્કાયના હેતે; પંચમહાવ્રત લેઈ ને, પાલઘુ મન પ્રીતે. તે૦૬ કાયાની માયા મેલીને, પરિસહુને સહેશું; સુખદુઃખ સઘલાં વિસારીને, સમભાવે રહેશું. તે∞ અરિહંત દેવને એલખી, ગુણ તેહના ગાશું; ઉદયરતન ઈમ ઉચ્ચરે, ત્યારે નિમળ થાશુ. તે૮
( ૨ )
આંખડીયેરે મે આજ, શેત્રુંજો દીઠારે; સવા લાખ ટકાને દહાડારે, લાગે મુને મીઠારે સફળ થયેારે મારા મનના ઉમાયા, વાલા મારા ભવના સશય ભાંગ્યારે; નરક તિર્યંચગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યુંારે.
Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org