________________
પાઠ સંગ્રહ
રહ ધન છે. પ્રભુ ! આપ જેવા જિનવરદેવના અભાવમાં જિનવર દેવે ઉપદેશેલી વાણી સંસારને સાધનાને માર્ગ બતાવે છે. આપની દેશનાથી ભરેલા એ આગમની આરાધનાએ અનેક આત્માઓના આત્મદર્શનના માર્ગને ઉજ્જવળ બનાવ્યું છે. પ્રભુ ! સંસારના સમ
સ્ત પ્રાણીઓના કલ્યાણ માટે કરુણાભર્યા ઉપદેશને ધધ વહેતો મૂકનાર આપના એ કંઠની હું ભાવભર્યા હૃદયે પૂજા કરું છું.
નાથ ! આપના કંઠની પૂજાથી મને આગમજ્ઞાનને પ્રકાશ સાંપડજે !
૧૧૫૧ સ્તવન મંજુષા પ્રાચીન સ્તવનેનો સંગ્રહ
મૂલ્ય અઢી રૂપિઆ
Jain Education Internationafivate & Personal Use Dialy.jainelibrary.org