________________
..
-
,
-
२८२
શ્રી જૈન નિત્યછે તેથી આપ સૌ ઈષ્ટદેવમાં શ્રેષ્ઠ છે. - સ્વામી ! સંસારના સર્વ ઉપદેશમાં આપને ઉપદેશ પરમસત્યમય છે તેથી આપ સૌથી મહાન છે.
દેવ ! સંસારમાં સર્વ દેવમાં આપનું તીર્થકરપણું તિલક સમાન છે તેથી હું આપના ભાલ ઉપર ભાવપૂર્વક તિલક કરું છું.
પ્રભુ! આપના પૂજનથી મને એ આત્મસમૃદ્ધિને લાભ મળજો
જૈન ધર્મને લગતાં દરેક જાતનાં પુસ્તક
માટે નીચેના સરનામે લખો – સારાભાઈ મણિલાલ નવાબ નાગજીભૂદરની પાળ; અમદાવાદ.
Jain Education Internationativate & Personal Use Dinly.jainelibrary.org