________________
પાઠ સગ્રહ
T
અમર દેશના !
આત્મસિદ્ધિ અને આપની પ્રભુ ! આપે જોયું કે આ સસાર સા દુઃખમય છે. એમાં પડેલ આત્મા સુખદુઃખનાં આંદોલનામાં સદાકાળ અથડાયા જ કરે છે. એ સંસારથી છૂટા થવાના ઉપાય ન શેાધવામાં આવે ત્યાંસુધી આત્માને અમરશાંતિ લાધવાની નથી. અને તેથી પ્રભુ ! આપે આત્મસાધનાની શેાધ કરી. એ શેાધથી આપે આપના આત્માને સ્ફટિક જેવા નિળ મનાયેા અને આપના અનંતજ્ઞાનના બળે સસારના દુઃખદાવાનળને શાંત કરવા માટે ઉપદેશની ગંગા વહેતી મૂકી. એ પુનીત ગ ંગાના કિનારે આવેલા આત્મા કદી તરસ્યા પાછા ફર્યાં નથી.
પ્રભુ ! આપે જોયું કે સંસાર આખા મત્સ્યગલાગલ ’ ન્યાયે દુ:ખી થઈ રહ્યા છે. માટુ' માલું નાના માછલાને ગળી જાય તેમ
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
'