SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સગ્રહ T અમર દેશના ! આત્મસિદ્ધિ અને આપની પ્રભુ ! આપે જોયું કે આ સસાર સા દુઃખમય છે. એમાં પડેલ આત્મા સુખદુઃખનાં આંદોલનામાં સદાકાળ અથડાયા જ કરે છે. એ સંસારથી છૂટા થવાના ઉપાય ન શેાધવામાં આવે ત્યાંસુધી આત્માને અમરશાંતિ લાધવાની નથી. અને તેથી પ્રભુ ! આપે આત્મસાધનાની શેાધ કરી. એ શેાધથી આપે આપના આત્માને સ્ફટિક જેવા નિળ મનાયેા અને આપના અનંતજ્ઞાનના બળે સસારના દુઃખદાવાનળને શાંત કરવા માટે ઉપદેશની ગંગા વહેતી મૂકી. એ પુનીત ગ ંગાના કિનારે આવેલા આત્મા કદી તરસ્યા પાછા ફર્યાં નથી. પ્રભુ ! આપે જોયું કે સંસાર આખા મત્સ્યગલાગલ ’ ન્યાયે દુ:ખી થઈ રહ્યા છે. માટુ' માલું નાના માછલાને ગળી જાય તેમ Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org '
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy