________________
૨૦
પાઠ સંગ્રહ
રાતદિવસ એ આત્માને ઉપદ્રવ કરી રહ્યા છે. જાણે પેાતાનું શાસન ન ચાલતું હોય એમ એ કષાયા. આ આત્માને આદેશે કર્યા જ કરે છે. અને રક બની ગયેલે આ આત્મા, પેાતાને અધઃપાત આપનારા એવા પણ એ આદેશે। સદાય માથે ચડાવ્યા જ કરે છે. પ્રભુ ! ક`મલે જાણે આ આત્માને ધરાશાયી બનાવી દીધા છે.
સ્વામી! કાઈ મહાવૈરીને પડકાર કરતા હા એમ આપે એ કમરાજને પડકાર આપ્યા. એક રાજના શાસનના જાણે ખંડ ખંડ ટુકડા કરી નાખવા ન હેાય એ રીતે આત્મશક્તિને શેાધવા આપ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. મહામૂલાં રત્નાને શેાધક જેમ પૃથ્વીના પડા ભેદી નાખે તેમ આત્મશક્તિની શેાધમાં આપે તપ અને સયમથી
Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org