________________
२९६
શ્રી જેન નિત્ય
[૪] માન ગયું દેય અંશથી દેખી વીર્ય અનંત, ભુજબળે ભવજળ તર્યા, પૂજે ખંધ મહંત. હે અનન્તશતિ પ્રભુ ! •
આ આત્માને સ્વભાવે અનંતશક્તિને ધણું આપે ઉપદેશ્ય છે. અનાદિ કાળથી લાગેલાં કર્મનાં આવરણેએ આત્માની એ અનન્તશકિતને ઢાંકી દીધી છે. અને કોઈ મહાવિકરાળ કેસરીના પંજામાં સપડાયેલ મૃગલાની જેમ અનાદિ કાળથી કમેના પાશમાં પકડાએલે આ આત્મા સાવ રંક બની ગયેલ છે.
પ્રભુ! એ રંક બનેલ આત્માની સતામ[નો કશો પાર નથી રહ્યો ! જાણે એનામાં કશીય શક્તિ ન હોય એ જાણે સાવ હીનસત્ત્વ હોય એવી એની સ્થિતિ થઈ છે. ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ વગેરે કષા.
Jain Education Internatunlarivate & Personal Use Dualy.jainelibrary.org