________________
२६४
શી જેન નિત્ય
ળક સંપત્તિને ઝરે વહાવી મૂક્યા હત! !
પ્રભુધન્ય છે એ પુણ્યવન્ત આત્માએને જેમને આપના હાથે દાન સ્વીકારવાને સંવેગ મળે !
નાથ ! આપ અનંત આત્મરદ્ધિના ધણી છે. આપે અનેક જીવને ઉદ્ધાર કર્યો છે. આજે હું આપના શરણે આવ્યા છે. પ્રભુ! આપના પૂજનથી મારા મેહનાં બંધને દૂર થજે. મારી મમતાનાં આવરણે નાશ પામ, મારી સાંસારિક સંપત્તિની આશા અને ઈચ્છા શાંત થજે અને મારા હૃદયમાં આત્મઋદ્ધિની અભિલાષા જાગ્રત થજે. - સ્વામી ! આપે દુનિયાનું દારિદ્રશ્ય દૂર કર્યું છે. મારું આત્મિક. દારિદ્રય દૂર કરવા માટે હું આપના કાંડાની ભાવભર્યા ચિત્તે પૂજા કરું છું !
નાથ ! મને એ આત્મલક્ષ્મીનું દાન કરી મારો નિસ્તાર કરજે !
Jain Education Internatunlarivate & Personal Use Koly.jainelibrary.org