________________
પાઠ સહ
પ્રેમીએ ભેગ વિલાસ અને સંપત્તિને તિલાંજલી આપવી જ રહી ! ત્યાગ એ આત્મલક્ષ્મીની સાધનાને અમર મંત્ર છે. આ મંત્રની સાધના જેટલી અધૂરી તેટલી આત્મલક્ષમી ઓછી મળવાની !
સ્વામી ! આત્મસિદ્ધિની સાધના કરીને સંસારના ઉદ્ધાર માટે આપે તપ, ત્યાગ અને સંયમનો માર્ગ સ્વીકારીને આ સંસારનો ત્યાગ કર્યો હતો. સ્વભાવે સ્ફટિક સમ આત્મા ઉપરનાં આવરણે આપને અળખામણાં લાગતાં હતાં. સંસારમાં ભમતાં જીવનાં દુઃખ અને દારિદ્રય જોઈ આપનું હૃદય દ્રવતું હતું. એનો ઉપાય આપે શેઠે હતો ! જાણે દુનિયાનું આધ્યાત્મિક દારિદ્રય દૂર કરવાનો માર્ગ ઉપદેશ્યા પહેલાં દુનિયાના સાંસારિક દારિદ્રયને દાવાનળ શાંત કરે ન હોય એ રીતે આપે સ્વહસ્તે વાર્ષિક દાન આપીને આપની અઢ
Jain Education Internatorativate & Personal Use Only.jainelibrary.org