SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સહ પ્રેમીએ ભેગ વિલાસ અને સંપત્તિને તિલાંજલી આપવી જ રહી ! ત્યાગ એ આત્મલક્ષ્મીની સાધનાને અમર મંત્ર છે. આ મંત્રની સાધના જેટલી અધૂરી તેટલી આત્મલક્ષમી ઓછી મળવાની ! સ્વામી ! આત્મસિદ્ધિની સાધના કરીને સંસારના ઉદ્ધાર માટે આપે તપ, ત્યાગ અને સંયમનો માર્ગ સ્વીકારીને આ સંસારનો ત્યાગ કર્યો હતો. સ્વભાવે સ્ફટિક સમ આત્મા ઉપરનાં આવરણે આપને અળખામણાં લાગતાં હતાં. સંસારમાં ભમતાં જીવનાં દુઃખ અને દારિદ્રય જોઈ આપનું હૃદય દ્રવતું હતું. એનો ઉપાય આપે શેઠે હતો ! જાણે દુનિયાનું આધ્યાત્મિક દારિદ્રય દૂર કરવાનો માર્ગ ઉપદેશ્યા પહેલાં દુનિયાના સાંસારિક દારિદ્રયને દાવાનળ શાંત કરે ન હોય એ રીતે આપે સ્વહસ્તે વાર્ષિક દાન આપીને આપની અઢ Jain Education Internatorativate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy