________________
પાઠ સંગ્રહ
૫૭
સંસારમાં, પરમકરુણાભર્યા અંતઃકરણથી જગત ઉપર ઉપકાર કરતા આપ સાચે જ નિષ્કારણ જગબંધુ અને નિઃસ્વાર્થી નિર્યામક છે !
નાથ ! આપના એ નિઃસ્વાર્થ પોપકાર પરાયણતાને મારા લાખ લાખનાર વંદન હજે હે પરમાત્મન !
અનાદિ કાળથી મારે આ જીવ આ સંસારના જન્મ મરણના ફેરામાં ભટક્યો છે. એણે નાની મોટી અનેક કરણીઓ આદરી છે. પણ નિઃસ્વાર્થતાને માગ એણે કદી પિછાન્ય નથી. સદાય સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થમાં જ એ રત રહ્યો છે. અને આવી સ્વાર્થ પરાયણતાના ભારથી એ હમેશાં સંસાર સાગરમાં ઊંડે ને ઊંડે ઉતરતે ગયે છે. પ્રભુ! એ Jain Education Internamativate & Personal use wanby.jainelibrary.org