________________
૨૫૬
શ્રી જૈન નિત્ય
[ 2 ] જાનુબળે કાઉસગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ; ખડખડા કેવળ લહ્યું, પૂજે જાનુ નરેશ. હે નિષ્કારણ જગબંધુ!
તપ, ત્યાગ અને સંયમના માર્ગે આપે આત્માનો સાક્ષાત્કાર કર્યો અને એ આત્મદશનના અમૃતનું સંસારને પાન કરાવવા આપે અનેક વિહાર કર્યા. આધિ, વ્યાધિ અને ઉપાધિમય સંસારનાં ત્રિવિધ તાપથી સંતપ્ત પ્રાણીઓને આ આત્મસાધનાને ઉપદેશનું પાન પરમ શાંતિને આપે છે. આ સ્વાર્થમય સંસારમાં માતા, પિતા, ભાઈ, ભગિની બધું જ સ્વાર્થમય છે. કોઈ કોઈનું સાચું સગું નથી. સૌ પોતપોતાની આશાએના પ્રેર્યા આવે છે અને સ્વાર્થ સરતા ચાલ્યા જાય છે. પ્રભુ ! આવા સ્વાર્થમય Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org