________________
२०२
શ્રી જૈન નિત્ય
કેમ વાજે ૭૫ અરે મૂઢ ભ્રાતા ભજે મેક્ષદાતા, અલોભી પ્રભુને ભજો વિશ્વખ્યાતા છે રત્નચિંતામણી સરિખે એહ સાચે, કલંકી કાચના પિંડશું મત રાચે છે ૮ મંદબુદ્ધિશું જેહ પ્રાણી કહે છે, સવિ ધર્મ એકત્વ ભૂલે ભમે છે. કિહાં સર્ષવાને કિહાં મેરૂધીર, કિહાં કાયરાને કિહાં શૂરવીર ૯ કિહાં સ્વર્ણથાળે કિહાં કુંભખંડ, કિહાં કેદ્રવા ને કિહાં ખીર. મંડ કિહાં ખીર સિંધુ કિહાં ક્ષારની, કિહાં કામધેનુ કિહાં છાગખીરું ૧૦ કિહાં સત્યવાચા કિહાં કૂડવાણી, કિહાં રંકનારી કિહાં રાયરાણી કિહાં નારકીને કિહાં દેવભેગી, કિહાં ઈંદ્રદેહી કિહાં કુષ્ટરોગી છે ૧૧ મા કિહાં કર્મઘાતી કિહાં કર્મધારી, નમો વીરસ્વામી ભજે અન્ય વારી છે જિસી સેજમાં સ્વપ્નથી રાજ્ય પામી, રાચે મંદબુદ્ધિ ધરી જેહ સ્વામી
Jain Education Internationativate & Personal Use Waly.jainelibrary.org