________________
શ્રી જૈન નિત્ય. પાર, વિદ્યાવંત ગુરૂ વિનવે એ છે ગૌતમસ્વામીને રાસ ભણીજે, ચઉન્રિહ સંઘ લિચાત કીજે. વિદ્ધિ કલ્યાણકાદારછા ઈતિ શ્રી ગૌતમસ્વામી રાસ સંપૂર્ણ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત શ્રી મહાદેવ સ્તોત્રનો
અનુવાદ
હરિગીત છંદ જેનું અતિશય શાંતરસથી ભરેલું દર્શન યથા, જગજીવને જે અભયદાતા મંગલિક માનું તથા દર્શન અમેઘ અપૂર્વ ઉત્તમ ભવ્ય ભયહર છે સદા, તેથી જ તે શિવ શ્રેષ્ટ છે હું હર્ષભેર નામું મુદા ૧ સૌ દેવના પણ દેવ જે અતિ સર્વ સમૃદ્ધિવાન છે, તેથી મહેશ્વર માનીએ ઠકુરાઈને ચિજ્ઞાન છે; એવા સમર્થ સ્વરાગ દ્વેષથી રહિત પરમાત્મા ખરા, તે
Jain Education Internaturativate & Personal Use waly.jainelibrary.org