________________
..
શ્રી જૈન નિત્ય
અથ ગુરુવંદન વિધિ
ઈચ્છામિ ખમાસમણેા દ્દિ જાણિજાએ
નિસીહિઆએ મર્ત્યએણુ વામિ.
( આ પ્રમાણે એ ખમાસમણ દેઈ પછી )
ચ્છિકાર, સુહરાઈ, સુદેવવિસ, સુખતપ, શરીર નિરાખાધ, સુખસર્જમ જાત્રા નિહા છે જી? સ્વામી શાતા છે જી? ભાત પાણીના લાભ દેજો જી.
(આ પ્રમાણે સુખશાતા પૂછીને છાકારે સદિસડ ભગવત્ અભુગ્નિએ હું અગ્ભિતરદેવસિ ખામે)
આ પ્રમાણે કહીને અભુદ્ધિ સૂત્ર સંપૂર્ણ કહેલું.
માતા આર્ વાગ્યા સુધી સુહદેવસિની જગ્યાએ સુહરાઇ ખેલવુ અને પછી દેવસઅની જગ્યાએ રાઇ' કહેવું.
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org