________________
પાઠ સંગ્રહ
પંચસયાં છે ૩૦ છે (વસ્તુછંદ) ઇણે અનુકમે ઈણે અનુક્રમે, નાણસંપન્ન છે પન્નરહ સય પરિવરિય હરિય દુરિય જિણનાહ વંદઈ
જાણુવિ જગગુરુ વયણ, તિહુ નાણુ અપાયું નિંદઈ ચરમ જિણેસર ઈમ ભણઈ, ગેયમ મ કરિસ બેઉ છેહી જઈ આપણ સહી, હસું તુલ્લા બેઉ ૩૧ |
(ભાષા–ઢાળ ૫ મી) • સામિએ એ વિર જિણંદ, પૂનિમચંદ જિમ ઉલ્લસિઆ છે વિહરિઓ એ ભરહવાસન્મિ, વરસિ બહેતર સંવસિઅ છે ઠવતે એ કણય પઉમેસુ, પાયકમળ સંઘહિ સહિએ છે આવીએ એ નયણાસુંદ, નયર પાવાપુરી સુર મહિય છે ૩૨ પેખિઓ એ ગોચમસામી, દેવશર્મા પ્રતિબંધ કરે છે. આપણે એ ત્રિશલાદેવી. -નંદન પહોતો પરમપુએ છે વળતાં એ દેવ Jain Education Interestinativate & Personal Use www.jainelibrary.org