________________
૧૧૦
શ્રી જૈન નિત્ય
ફેસર મહિય છે નિયનિય કાય પ્રમાણે, ચઉદિસિ સંકિય જિણહ બિંબ છે પણમવિ મન ઉલ્લાસ, ગેયમ ગણહર તિહાં વસિય છે ર૭ વયરસામીને જીવ, તિર્યકભક દેવ તિહાં જે પ્રતિબોધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી છે વળતા ગેયમ સામી, સવિ તાપસ પ્રતિબોધ કરે છે લેઈ આપણે સાથ, ચાલે જેમ યૂથાધિપતિ છે ૨૮ ખીર ખાંડ વ્રત આણ, અમિઅ વૂઠ અંગુઠ ઠવે ગાયમ એકણ પાત્ર, કરાવે પારણું સવે પંચસયાં શુભ ભાવ, ઉજજવળ ભરી ખીર મીસે છે સાચા ગુરુ સંજોગ, કવળ તે કેવળરૂપ હુઆ છે ૨૯ | પંચસયાં જિણનાહ, સમવસરણ પ્રકારત્રય છે પેખવિ કેવલનાણ, ઉપને ઉજજોકરે છે જાણે જિણવિ પીયૂષ; રાજતી ઘણ મેઘ જિમ જિણવાણી નિસુeઈ, નાણી હુઆ
Jain Education Internationativate & Personal Use
aty.jainelibrary.org