________________
-
-
-
-
-
-
(૨૯) જીરે પ્રાણેશ્વર પ્રભુજી તમે, આતમનાં રે આધાર મારે પ્રભુજી તુમે એક છો, જાણજે નિરધાર..ઘડી...૩ જીરે એક ઘડી પ્રભુ તમ વિના, જાય વરસ સમાન પ્રેમવિરહ હવે કેમ ખમું, માનું વચન પ્રમાણ...ઘડી...૪
જીરે અંતરગતનિ વાતડી, કહો કેને કહેવાય, વાલેસર વિશવાસીયા, કહેતા દુઃખ જાય સુણતા સુખ થાય.ઘડી જરે દેવ અનેક જગમાં વસે, તેની દિદ્ધિ અનેક તુમ વિણ અવરને અવિ નમું, એવી મુજ મન ટેક...ઘડી. ૬ જરે પંડિત વિવેક વિજયતણો, પ્રણમે શુભ પાય. હરખવિજય શ્રી ઋષભનાં, જુગતે ગુણ ગાય...ઘડી. ૭
સિદ્ધાચનું સસ્તન ( ભાવગીત ) ીં સિદ્ધ ચલકી ભક્તિ રચા સુખ પામેલું રે, કર આદિનાથ વંદન પાપ ખપા હું રે.. જે કોયલડી બન જાઉં, પ્રભુજીકે ગાને ગાઉં. મેં દિનાનાથકો રીઝા રીઝાકર, અપના ભાગ જગાવ્યું
શિવસુખ પા યુ રેકર...૧.... જે મેર કઈ બન જાઉં, પ્રભુ આગે નૃત્ય રચાઉં. રાવણકી તરહ સે તીર્થકર પદ પૂજી એક કમાલું
શિવસુખ પા લું રે...કર...૨...
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org