________________
સાધુ સાધ્વી ૦ સકળ શ્રી સંઘે કરવાના દેવવંદનની વિધિ : -ઉપાશ્રયમાં નાણ [અથવા ત્રિગડું] ગોઠવવું –ચારે દિશામાં ચાર પ્રતિમાજી કે ચતુર્મુ ખબિંબ પધરાવવા. (નીચે કેશરને સાથીયે કરી પ્રતિમાજી પધરાવવા) –નાણની ચારે તરફ ઘીના એક એક દીપક પ્રગટાવવા. -નાણુની ચારે તરફ એક એક અને નાણની નીચે એક એમ કુલ પાંચ સ્વસ્તિક (ચેખાના) કરી તેની ઉપર શ્રીફળ પધરાવવા. -૦–જે સાધુ ભગવંત કાળધર્મ પામેલ હોય તે સાધુ સાવી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન કરવા.
–૦- જે સાઠવીજી કાળધર્મ પામે તે ત્યાં રહેલા બધાં સાધ્વીજી અને શ્રાવિકાઓએ દેવવંદન કરવું.
| દેવવંદન વિધિપ્રથમ બધા સાધુ ભગવંતે–ાલપટ્ટાનો છેડો + મુહપત્તિને છેડે + કંદોર,
ઘાને દેરો અને આઘાની દશી એ ત્રણેને છેડએમ કુલ પાંચ વસ્તુને–ગોમૂત્ર અથવા સેનાવાણી પાણીમાં સહેજ બળીને શુદ્ધિ કરવી.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org