SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ - - કાળધર્મ વિધિ | સાધુ-સાધ્વી ભગવતે પ્રતિકમણ કરવાનું હાય અને મૃતક પડેલું હોય તો- જૂદા સ્થાને પ્રતિક્રમણ કરવું. તેમ ન થઈ શકે તેવું હોય તે છેવટે તે રૂમમાં જ પડેદો રાખીને પ્રતિક્રમણ મનમાં કરવું. D જે ગૃહસ્થ હાજર ન હોય અને મૃતકને સિરાવતા પહેલા રાત્રિના જાગવું પડે તે પ્રઢ અને ધીરે સાધુએ જાગવું -માત્રક (કુંડી)માં માત્રુ પાસે રાખવું જે કદાચિત્, મૃતક (મડ૬) ઉભું થાય તે ડાબા હાથમાં માત્રુ લઈ બુજઝ બુજઝ બુજુઝગા કહી મૃતક પર છાંટવું. – સિરાવ્યા બાદ શ્રાવકે કરવાનું કર્તવ્ય – ૦ મૃતકના મસ્તક દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવું. ૦ હાથની છેલ્લી આંગળીના ટેરવાનો છેદ કરો. ૦ હાથ–પગના આંગળાને સફેદ સુતથી બંધ કરે. ૦ ત્યાર પછી એક કથરેટમાં મૃતકને બેસાડીને કાચા પાણી વડે સ્નાન કરાવવું. ૦ નવા સુંવાળા કપડાથી મૃતકનું શરીર લુંછવું. ૦ સુખડ-કેશર-બરાસથી શરીરને વિલેપન કરવું. છે જે સાધુ હોય તો મૃતકને નવો ચિલપટ્ટો પહેરાવી. તેના ઉપર નો કંદોરો બાંધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005167
Book TitleAntim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1992
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy