________________
-
-
કાળધર્મ વિધિ
| સાધુ-સાધ્વી ભગવતે પ્રતિકમણ કરવાનું હાય અને મૃતક પડેલું હોય તો- જૂદા સ્થાને પ્રતિક્રમણ કરવું. તેમ ન થઈ શકે તેવું હોય તે છેવટે તે રૂમમાં જ પડેદો રાખીને પ્રતિક્રમણ મનમાં કરવું.
D જે ગૃહસ્થ હાજર ન હોય અને મૃતકને સિરાવતા પહેલા રાત્રિના જાગવું પડે તે પ્રઢ અને ધીરે સાધુએ જાગવું -માત્રક (કુંડી)માં માત્રુ પાસે રાખવું જે કદાચિત્, મૃતક (મડ૬) ઉભું થાય તે ડાબા હાથમાં માત્રુ લઈ
બુજઝ બુજઝ બુજુઝગા કહી મૃતક પર છાંટવું. – સિરાવ્યા બાદ શ્રાવકે કરવાનું કર્તવ્ય – ૦ મૃતકના મસ્તક દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવું. ૦ હાથની છેલ્લી આંગળીના ટેરવાનો છેદ કરો. ૦ હાથ–પગના આંગળાને સફેદ સુતથી બંધ કરે. ૦ ત્યાર પછી એક કથરેટમાં મૃતકને બેસાડીને કાચા પાણી
વડે સ્નાન કરાવવું. ૦ નવા સુંવાળા કપડાથી મૃતકનું શરીર લુંછવું. ૦ સુખડ-કેશર-બરાસથી શરીરને વિલેપન કરવું. છે જે સાધુ હોય તો મૃતકને નવો ચિલપટ્ટો પહેરાવી.
તેના ઉપર નો કંદોરો બાંધો.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org