________________
૨૦
સાધુ સાધ્વી
' TM સાધુ-સાધ્વી કાળ કરે ત્યારે વોસિરાવવાની વિધિ HR વડીલ સાધુ[અથવા કેાઈપણ એક સાધુ મૃતક પાસે આવી ત્યાં દાંડ થાપી ખમાસમણુ દેવુ... અને ઇરિયાવહી પડિક્કમવી. ત્યાર પછી નીચે મુજબ ખેલવુ'.
વડીલ
કોટી ગણ–વયરી શાખા-ચાન્દ્રકુલ આચાય શ્રી વિજય સિ’હસૂરિજી [અથવા પોતાના સમુદાયના આચાર્ય શ્રી તથા વર્તમાન આચાય —ગચ્છાધિપતિનું નામ ખેલવું] ઉપાધ્યાય શ્રી સલચદ્રજી [અથવા પેાતાના સમુદાયના વર્તમાન (જીવ'ત) વડીલ ઉપાધ્યાય શ્રીનુ નામ લેવું]
[] [અમુક] શ્રી....... ના શિષ્ય કે શિષ્યા [અમુક] શ્રી..........અહી મૃત સાધુ કે સાધ્વીનું નામ એલવુ',]મહાપારિડાવણિઆએ કરેમિ કાઉસગ્ગ
અન્તત્વ. કહી.
એક નવકારના કાઉસ્સગ્ગ કરવા.
ત્યાર પછી પ્રગટ નવકાર કહેવા.
પછી મૃતકના મસ્તક પર વાસક્ષેપ કરતા કરતાં વાસિરે–વાસિરે–વાસિરે કહેવુ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org