________________
[૩] // છત્રીસમું શ્રી વ્યવહારછેદસૂત્રનું પૂજના
વ્યવહાર સૂત્રમાં ભાખિયો, વ્યવહાર પંચ પ્રકાર છે ગણધરને શ્રી જિનવરે, વરવા શિવવહુ સાર / ૧ /
// સંભવજિન અવધારીએ-એ દેશી
વિધિપૂર્વક જિનરાજની, પૂજા કરી શુભ ચિત્ત સલુણે આપશક્તિ અનુસારથી, ત્રણ્ય ટંક સુપવિત્ત, સલુણે તે વિધિ ૧ | સુરભિ દુધ ઘટે કરી, કરે અભિષેક જે સાર સલુણે તે સુર સુખ ઉજ્જવલ લહી, વરે શિવસુખ નિરધાર, સલુણે વિધિ | ર. દધિ ધૃત કુંભ ભરી ભરી, પૂજે જે નરનારી સલુણે છે તે સુર સુખ તાાં લહી, પામે ભવજળ પાર, સલુણે આ વિધિવા ૩ આગમ ગ્રુત આણા ભલી, ઘારણા જીત એ પંચ સલુણે . જે જે કાળે જે હોયે, તે સેવે ગત બંચ સલુણે વિધિવે ૪ વ્યવહાર જીત છે સંપતિ, તિણ વિધિ જે કરે કાજ સલુણે છે જિન ઉત્તમ મુખ પાની, વાણિયે ચિરૂપરાજ સલુણે II વિધિo | ૫ |
–––– –––
> મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૬- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩ હીંથી વ્યવહાર છેદ સૂત્રાય નમો નમ: સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમપૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org