________________
[૪૫]
॥ અઠ્ઠાવીસમું શ્રી તંદુલવૈચારિક પયન્ના સૂત્રનું પૂજન
જન્મ જરા મરણે કરી, ભમિયો જિઉ સંસાર ॥ કિમહિક જોગે નરભવ લહ્યો, તો કર ધર્મ ઉદાર || ૧ || ॥ શીતળ જિન સહજાનંદી - એ દેશી ।।
શ્રી જિનવર જગદાધાર, અડ પ્રાતિહારજ સાર ॥
તત્કાલ ॥ ભ ॥ ૨ ॥
ચઉવિધ સુર સેવાકાર, એક કોડી જઘન્ય વિચાર ॥ ૧ ॥ ભવિક જન પૂજિયે જિનરાજા II જિમ લહિયે શિવ સુખ તાજા II ભO II પંચવરણી કુસુમની માલ, જિન કંઠે ઠવો સુરસાલ | ગુણ ગાવો ભાવ વિશાલ, શિવરમણી વરો અશુચિ પુદ્ગલથી ભરીયો, દેહ ઔદારિક દુઃખ નરભવ શુચિપદ અનુસરિયો, જિન ભક્તિ કરી ભવ જિનવર પૂજા પ્રભાવે, દુઃખ દોહગ ઉદય ન આવે ॥ જિનવર પદવી ભલી પાવે, તસ સુરવધૂ મળી ગુણ ગાવે ॥ ભ૦ ॥ ૪ ॥ તેંદુ લવિયાલી મઝાર, કહ્યો ગ ર્ભતણો અધિકાર
દરિયો |
તરિયો II ભ૦ II II ૩ I
તે સાંભળી ધર્મ વિચાર, કરી પામો ભવજળ પાર ॥ ભ૦ | ૫ || જિનવર મુખ પદ્મની વાણી, સાંભળી વરો શિવ પટરાણી ॥
જિન દુઃખ દોહગ હોય હાણી, લહો રૂપવિજય સુખખાણી || ભ૦ || ૬ |
↑
→ મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી
પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૮- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે
ૐૐ હ્રીં શ્રી તંદુલ વૈચારિક પયન્ના સૂત્રાય નમો નમઃ સ્વાહા
---> આમંત્ર બોલી આગમ પધરાવો
—
→ પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org