________________
[૩૯] ત્રેવીસમું શ્રીવૃષ્ણિદશા ઉપાંગ સૂત્રનું પૂજના
ચારિત્ર નિરતિચાર જે, પાળે નિર્મળ મન | નિષધાદિક મુનિવર પરે, સરવારથ ઉપ્પન / ૧ / વહિદશામાં વરણવ્યા, નિષધાદિક મુનિ બાર , કરજોડી તેહને સદા, વંદુ વાર હજાર / ૨ /
| વંદો વીર જિનેશ્વર રાયા - એ દેશી
પૂજો રે ભવિયા જિન સુખદાયી, જે અકોહી અમાથી રે અવિનાશી અકલંક મનોહર તીન ભુવન ઠકુરાઈ રે ! પૂo | ૧ | નેમિ જિનેશ્વર વચન અમૃત રસ, પીવા બુદ્ધિ ઠરાઈ રે ! નિષધ કુમારાદિક મુનિ દ્વાદશ, લિયે સંયમ લય લાઈ રે ! પૂજોવા ૨ | ઈગ્યાર અંગ સુરંગ ભણીને, ચરણ કરણ શિર હાઈ રે ! સરવારથ - સિદ્ધ થયા સુરવર, લવસમિયા જાથી રે / પૂજો૦ / ૩ In બાર અજઝયણે વદ્વિ દશાર્મે, કહે સોહમ સુખદાઈ રે ! એ આગમને પૂજે ઘાવો, ગાવો હરખ ભરાઈ રે ! પૂજા) | ૪ | સત્ય કપૂર ખિમા જિન ઉત્તમ, પાવિજય ગુરુ પાણી રે ! અનુભવ યોગે રૂપવિજય ગણિ, આગમ પૂજા ગાયી રે પૂજાવ . પ .
> મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૩-પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – કહીં શ્રી વૃષ્ણિદશા ઉપાંગ સૂત્રાય નમો નમ: સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું.
આ રીતે પ્રથમ દિવસે ૧ થી ૨૩ આગમનું મહાપૂજન કરવું. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org