________________
(૭૪)
શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ
વિધિસંગ્રહ-૧-(વડી દીક્ષા વિધિ) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી ગૌતમસ્વામિને નમઃ દયાનસ્થ સ્વર્ગત નૌમિ, સૂરિમાનન્દસાગરમ્ |
વિડીરોકાની વિધી
વડી દીક્ષા માટે પૂર્વ કે ઉત્તર દિશાનો ઉપયોગ કરવો. નાણમાં ચારે દિશા સન્મુખ ચાર પ્રતિમાજી પધરાવવા. નાણ નીચે ચોખાનો રીઓ કરી શ્રીફળ પધરાવવું. નાણની ચારે દિશાએ ચોખાના સાથીઓ કરી ચાર શ્રીફળ પધરાવવા. ચાર દીપક મૂકવા. એક દીપક વધારાનો પણ રાખવો. ધૂપ રાખવો. ક્રિયાના સ્થળથી ચારે બાજુ ૧૦૦-૧૦૦ ડગલા વસતિ જોવી.
ચારે દિશાએ પ્રતિમાજી સન્મુખ એક એક નવકાર ગણતા ત્રણ પ્રદક્ષિણા દેવી (બાર નવકાર થાય) દરેક પ્રદક્ષિણાએ ગુરૂને નમસ્કાર (માત્થણ વંદામિ) કરવા.
ગુરૂની જમણી બાજુએ સાધુએ અને ડાબી બાજુએ સાધ્વીએ ઊભા રહેવું.
ગુ. શિ. બેઉ ખમા દેઈ ઈરિયાવહી પડિ) એક લોગસ્સનો (ચંદેસુ નિમ્મલયરા સુધી) કાઉ૦ કરી, પારી, સંપૂર્ણ લોગસ્સ કહેવો ખમા દઈ ઈચ્છાકા, સંદિસહ ભગવન્! વસતિ પવેલ ? (ગુ.) પહેઓ (શિ.) ઈચ્છે.
ખમા) દઈ ભગવદ્ ! શુદ્ધાવસતિ (ગુ.) તહત્તિ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org