________________
યોગયંત્ર-શ્રી આવશ્યક શ્રુતસ્કંધે દિન - ૮. નંદિ - ૨.
દિન
ર
૧
૩
૪
૫
૬
૭
८
અધ્યયન
ર
૩
૪
શુ.ઉ. નં.-૧
૫
૬
હ્યુ.સમુ.
હ્યુ.અ.નં.
કાઉસ્સગ્ગ
ત૫-૪*
૩
૩
૩
૩
૩
તપ. ૧
તપ. ૧
શ્રુતસ્કંધ ઉદ્દેશનો નંદિમાં કાઉસ્સગ્ગ ૧, પછી પ્રથમ અધ્યયનના ઉદ્દેશ., સમુદ્દેશ અને અનુજ્ઞાના કાઉસ્સગ ત્રણ, એ રીતે કાઉસ્સગ્ગ ૪
નોંધ :- (૧) આવશ્યક સૂત્રના જોગની પહેલા દીવસની સમગ્ર વિધિ પૃષ્ઠ ૧૬ થી ૨૬માં આપેલ છે.
(૨) આવશ્યક સૂત્રના જોગની બીજા દીવસની વિધિ પૃષ્ઠ ૨૭ થી ૩૦ ઉપર આપેલી છે.
(૩૧)
.
(૩) આવશ્યક સૂત્રના જોગની ત્રીજાથી છઠ્ઠા દીવસની વિધિ બીજા દીવસની વિધિ પ્રમાણે જ કરાવવાની હોય છે. તેમાં ફક્ત એક જ ફેરફાર આવે છે. ગધ્યયનના ક્રમમાં, ત્રીજા દીવસની ક્રિયામાં દ્વિતીય ને બદલે તૃતીયં બોલવું ચોથા દીવસે વતુર્થ પાંચમાં દીવસે પંચમ અને છઠ્ઠા દીવસે પદં બોલવું, બાકી સમગ્ર વિધિ પૃષ્ઠ ૨૭ થી ૩૦ મુજબ કરવી. (૪) આવશ્યક સૂત્રના જોગના સાતમે દીવસે આવશ્ય શ્રુતય ની સમુદ્દેશ વિધિ આવશે - પહેલા ઇરિયાવહી કરી વસતિના બે આદેશ માંગી પછી મુહપત્તિ પડિલેહણ કરવું પછી વાંદણા દેવા પછીની વિધિ પૃષ્ઠ ૨૩ અને ૨૪ ઉપર આપેલ આવશ્યક શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનની સમુદ્દેશ વિધિ મુજબ જ કરાવવી. ફેરફાર માત્ર એટલો કે ત્યાં સાત ખમાસમણમાં પહેલા ખમાસમણ પછી આવશ્ય શ્રુતસ્કંધઃ સદિસહ ? બોલવું ત્રીજા ખમાસમણમાં આવશ્ય શ્રુતાન્ધ: સદ્દિકો બોલવું. સાતમાં ખમાસમણમાં આવશ્ય શ્રુતસ્કંધઃ સમુદ્રેસાવળી બોલવું. (૫) સાત ખમાસમણ બાદ વાંદણા દેવડાવવા, પછી વાયળા ના બે આદેશ માંગે, પછી ફરી વાંદણા આપે, પછી બેસણે સંદીસાહુ અને ઠાઉંના બે આદેશ માંગે પછી પૃષ્ઠ ૩૦ મુજબ પવેયણાની ક્રિયા કરાવવી. તે દીવસે તપ (આયંબિલ) કરાવવું.
વિધિસંગ્રહ-૧-(આવશ્યકસૂત્ર જોગવિધિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org