________________
કાલગ્રહી જ્યારે કાલમાંડલાં કર્યા પછી દંડાસણ નીચે મુકે, ત્યારે દાંડીધર કહે દિશાવલોક હોય છે ? (કાલગ્રહી હોય છે.)
પછી દાંડીધર પાટલી નીચે મૂકીને એક નવકારે બેઠાં સ્થાપે ને એક નવકારે ઉભાં સ્થાપે સાથે કાલગ્રહી પણ એક નવકારથી ઉભા સ્થાપે પછી દાંડીધર ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ વસિહ પવેલું ? (કાલગ્રહી-પઓ;) ઇચ્છે, ખમાસમણ દઈ, સુદ્ધા વસતિ (કાલગ્રહી–તહત્તિ કહે.)
પછી દાંડીધર ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ બોલતાં પાટલી પરથી દાંડી લે અને મનમાં મર્થીએણ વંદામિ બોલવાપૂર્વક દશ બોલથી દાંડી પલેવે પછી ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ થાવું ? એમ બોલે (કાલગ્રહી–થાપો) પછી દાંડીધર ઈચ્છે કહી એક નવકાર પાટલી સામે ગણે ને એક નવકાર હાથમાં રહેલી દાંડી સામે ગણે.
પછી ઉભો થઈને દાંડીધર તથા કાલગ્રહી બંને એક નવકારથી ઉભા ઉભા થાપે પછી બંને ખમાસમણ દે.
(ખમાસમણ દઈ દાંડીધર કહે ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પડીઅરૂં ? (કાલગ્રહી કહે પડીઅરો) ઈચ્છે એમ કહી બંને વારાફરતી ત્યાં આગળ મર્થીએણ વંદામિ આવસ્તીઆએ ઈચ્છે “આસજ્જ આસજ્જ આસજ નિશીહિ' એમ (ત્રણવાર) બોલતાં ચોકડી પડે તેવી રીતે પૂર્વ * દિશા તરફ જાય ત્યાં ‘નમો ખમાસમણાણ’ કહે,
પછી કાલગ્રહી ત્યાં ઉભો રહે અને દાંડીધર મર્થીએણ વંદામિ આવસ્તીઆએ ઈચ્છે, “આસજ, આસજ, આસજ્જ નિસીહિ' એમ (ત્રણવાર) કહેતો પાટલી પાસે આવે, ત્યાં નમો ખમાસમણાણે કહે,
ત્યાં ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ વારવટું ? કહે એટલે (કાલગ્રહી અને બીજા યોગીઓ વારવટું કહે) એમ કહી રહ્યા પછી દાંડીધર મન્થએમ વંદામિ આવસ્તીઆએ ઈચ્છે “આસજ્જ આસજ્જ આસજ્જ નિસાહિ” એમ (ત્રણવાર) કહેતો પૂર્વ દિશા તરફ આવે ત્યાં નમો ખમાસમણાણું કહે અને ત્યાં ઉભો રહે.
* રાતના કાલગ્રહણ હોય તો ઉત્તર દિશા તરફ જાય.
૧ બીજા યોગીઓ ન હોય તો કાલગ્રણી વારવટું ન બોલે પણ હુંકારાથી સાક્ષી પુરે. (૧૦૭)
વિધિસંગ્રહ-૧-(દાંડીધરનો વિધિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org