________________
जैन जयति शासनम्
આચાર્ય ભગવંતશ્રી પદ્મ સાગરસૂરીશ્વરજી આચાર્ય ભગવંતશ્રી કેલાસસાગર મ. સાહેબ
સૂરીશ્વરજી મ. સાહેબ
આચાર્ય દેવશ્રી ક૯યાણ સાગર સૂરીશ્વરજી મ. સાહેબ
જ ચંદ્રપ્રભુજી
-જેમ દર્શન વંદન કરતાં પાપ ટળે અને વાંછિત ફળની પ્રાપ્તિ થાય તેમ પૂજા અર્ચના કરતાં સિદ્ધિ અને સમૃદ્ધિના ગંજ ખડકાય. જેમ ચિંતામણિ રત્ન વગેરે જડ હોવા છતાં વિધિપૂર્વકની પૂજથી રિદ્ધિ મળે છે તેમ સાક્ષાત કરંપવૃક્ષસમાં. જિનેશ્વર ભગવંતની મૂર્તિની ભાવપૂર્વક પૂજા કરતાં નાગકેતુની જેમ જીવ મેક્ષગામી પણ બની શકે છે, મહુડી જૈનમંદિરમાં ધર્મ પ્રેમી શ્રી ચિનુભાઈ વેરા નેશ્વર ભગવંતની સેવાપૂજામાં ભાવવિભોર બની ગયા છૅ.
જૈનભારતી પૂજય સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org