________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૯૬૭
મહંત મહારાજની શ્રી વલકુબાપુ મંગળબાપુએ એ પ્રખર તેજસ્વી બેઠા અને પુકાર કર્યો : “હે પ્રભુ ! હું તે સાવ શૂન્ય છું, કુંભ પરંપરાને સહસ્ત્રપુટિત કરી. તેના પ્રેમ-સેવા-ભક્તિનાં તેજકિરણેને ખરે પણ શન્ય કુંભ છે. આ કામ તારું થશે?” ને એક એક પૃથ્વીપ્રદેશે દૂરસુદૂર પ્રસાર્યા છે. હાલના ગાદીઘુ મહંત ભગત શ્રી એમ બહારના કોચલાં જાણે આપમેળે ખરતાં રહ્યાં ને પ્રભુએ હાથ વલકુબાપુ સંબંધે બે-ત્રણ અતિ મહત્વની બાબત છે, જે તેમને ઝાલી ઉમે કર્યો અને આદેશ દીધે, “હું છું તારી સંગાથમાં. અને તેમનાં કાર્યને સમજવા ઉપયોગી થઈ પડે છે.
તારામાં ને તારી મારફત કામ કરવાનાં વચને દાને બંધાણે હતા પ્રથમ તે દાન મહારાજે પોતાની લીલાસંવરણ પ્રસંગે વચન આઠ પેઢી પહેલાં. ઊઠ, બાપ દાના, ઊભે થા, તારું કામ આપ્યું હતું કે આઠમી પેઢીએ હું આવીશ. આજે વલકુબાપુ આઠમી સાંભળી લે.” અને આજે એ દાનગંગાનાં પવિત્ર નીરમાં કંઈક સાધુપેઢીના ગાદીસ્ય વારસ-ભગત છે. સંતનાં વચને સનાતન સત્યની સંતાં અને અભ્યાગત અને માનવીને પ્રેમમય બની ટુકડે પીરસે વાણી છે. બીજું સંત પિતાની આધ્યાત્મિક પરંપરા બે રીતે પૂરવી. છે. એમાં દાના ભગતના સૌને દર્શન થાય છે. માત્ર માનવ નહીં પ્રદેશમાં પ્રસ્થાપે છે. નાદ દ્વારા અને બિન્દ દ્વારા. શિષ્ય પરંપરા એ પણ માનવેતર પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિને વહાલપનાં પણ નાદ પરંપરા છે, જે સતાધારની જગ્યાને અપાયેલી છે. અને બિંદુ આપે છે. પોસ્ટ-ગ્રેજ્યુએટ અને આયુર્વેદના અભ્યાસાથે સંસ્કૃત પરંપરાના માર્ગે વારસાગત ગાદી પોતે સ્વહસ્તે આપખુશીથી ચલાળા અને રામાયણના અભ્યાસ સંશોધનમાં હરેક પ્રકારની સહાય આપે સ્થાપી અને બંને માર્ગે પ્રભુશક્તિ સંતના વચનને અનુસરે છે જેના છે. એકવાર શ્રી રામરાયભાઈ દવેથી પુછાઈ ગયું, “બાપુ, ગાયને ઉજજવળ દષ્ટાંતસમાં શ્રી શામજી ભગત (સતાધાર ) છે. ને ભગતશ્રી ઘાસ-ખાણ ન મળે એવી પરિસ્થિતિ આ કળિકાળમાં થશે તો ?” વલકુ બાપુ ચલાળાના કણધાર છે, જેમણે આધુનિક કેળવણી રાજ- ટ૫ દઈને વિના વિચારે કહી નાખ્યું, “તે મારા પાંચ ગાયમાતાના કુમાર કોલેજમાં લીધી અને ગાદીસ્થ થયા. તે અગાઉના દિવસ સુધી મુખે ધરીશ.” અને “કળિકાળમાં લક્ષ્મી દુષ્ટાના હાથમાં હાઈ ધનએક પ્રખર દેશસેવક, સમાજસેવક, વક્તા અને સંઘટક રાજપુરુષને ધાન્યની ખેંચ પડશે તે?” તત્કાળ શ્રદ્ધાને હિમાલય ગાજી ઊઠયો, પ્રચલિક રૂઢિ-નીતિ વગેરેમાં કદી કેદ નહીં તેવા લાગે. આધુનિક “ દાન મહારાજના મંદિરમાં એકાદ નારિયેલની શેષ તો મળશે ને ? શિક્ષણમાં તરબતર જુવાન, સુંદર સુંવાળી સુવર્ણમયી કાયા અને આ દેહને શું જોઈએ ? મારે સેવાયજ્ઞ જે પ્રભુના આદેશથી આર. વીરપુરુષને પડછંદ દેહ, ધર્મને કઈ ચીલાચાલુ પિથી પહેરવેરા ભાયા છે તે પૂર્ણ થશે. કદાચ હું ખપી જઈશ તો મારે અનંત દેહવસ્ત્રો નહીં, અંતર ઊજળા, નિર્મળ ગંગા નીર જેવા. ધર્મની બાહ્ય પરિધાન કરવામાં ગૌરવ છે.” ત્રિવિધ રીતે બ્રહ્મકેટિના સંત આજે દેખાડાની વાત નહીં, ગાદીસ્થ થયા પછી ત્રણ રાત દાનમંદિરમાં ચલાળાના સ્થાને બિરાજે છે. પિતાના કાર્યની પૂર્ણતા માટે વચનમન, વચન, કાયાથી ત્રણ દિવસ પુરાયા. જાણે નચિકેતા પાછળ બદ્ધ કરી પધારેલા સંત દાના આજે સંત વલકુ સ્વરૂપે અનેકોના યમને ધારે ત્રણ દિવસ-ત્રણ રાત અંતરમાં આગ લઈ એક આસને પાલક પોષક-ઉદ્ધારક બની રહ્યા છે. જય શ્રીદાનવ! જય શ્રી વલકુબાપુ !
With Best Compliments From
Grams: SHUBOILER
OFFICE : 318791 PHONE :
RESI. 532827
Manufacturers of : PLASTIC FILAMENT
and ALLIED PRODUCTS
With Best Compliments From
V. N. BAKSHI
MECH ENG.
SWASTIK PLASTIC
INDUSTRIES
Phone : 5647 Resi. 4760 B-6, Vithalwadi Industrial Estate,
BHAVNAGAR-364 001
Mg. Director : Shubh Machinery Corp. Pvt. Ltd. Partner : Shubh Machinery (Sales ) Corp. 15, Bank Street, BOMBAY-400 023
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org