________________
વિશ્વની અસ્મિતા સ્મરણશક્તિ એ આમતેમ આંટા મારે છે તેમ તેમ એમને બની માર્કો પુકારે છે. “યુગ યુગાન્તરથી આવતા અવાજ અનુસરે છે અને હવામાં સ્મરણોની મહેફિલ જગાવે છે. સાંભળવામાં આપણે શા માટે નિષ્ફળ જઈએ ? તુફાન ઇતિહાસ, કલા અને મનુષ્યના જોખમી કિસ્મતની. એ ક્ષણે સમુદ્રના ફી માં ઉદ્દભવતા પડકારને ઝીલવામાં મહાન કલ જેની જરૂર જણાય એની વાત એ કરે છે.
કારેએ આ પણ જ્ઞાનમાં વૃદ્ધિ કરી છે. એના પ્રભાવને આ
ચીલે ચઢાવનાર રણકાને સાંભળવામાં, અને ફરેન્સન ફલેરા ગોડસ્મીટર સાથેનું એમનું દાંપત્ય છૂટાછેડામાં
સમાધિઓ પર માઇકલ એન્જલેએ લટકાવેલા રૂપેરી ઘર પરિણમ્યું પછી એમણે એક લેખિકા જેનેટ કટીસ જોડે
નાદના પડછંદ પારખવામાં આપણે શા માટે નિષ્ફળ જઈ એ લગ્ન કર્યું. એ એક રેલવે અકસમાતમાં મરી ગઈ પરંતુ
સાગરમાં વિલીન થઈ ગયેલાં મહાનગરોમાંથી ઊઠતે ગૂંગળા માર્લોને બે પુત્ર આપતી ગઈ. બે વર્ષ પછી ઈ.સ. ૧૯૪૮
ગૂંગળાતો ઘંટારવ પણ એ જ ઘંટનાદ છે. એને કે માં માર્લો મેરી મેડલેઈમ મા : એમના સાવકા ભાઈની
વીસરીએ? કલા સ્વરૂપ આપે છે ત્યારે સ્વરૂપ બદલે છે વિધવા સાથે પરણ્યા. જેનેટ ફલેનર કહે છે એમ બંધુના
કલા આકાર આપે છે: ફરીથી આલેખે છે અને જાળ સાહસિક વારસા તરીકે એમને સુપ્રત કરવામાં આવી હતી.
રાખે છે. માર્કો કહે છે, કલાની વાર્તા એ માનવની વાત રોલેન્ડ માલેને ગેસ્ટાપ પકડી ગઈ ત્યારે કદાચ પોતે પાછો પણ છે જ ન ફરે તો પિતાની પત્ની આન્દ્ર માર્લોને એ સોંપતા ગયા હતા. એમને કયાં લઈ જવાશે એને અંદાજ કાઢી શકાય એમ નહોતે. લેન્ડ કેદીઓની છાવણીમાં જ અવસાન પામ્યા, અને બીજા સાવકા ભાઈ કલોડ માર્યો પણ વિરોધી ? હિલચાલને ભોગ બન્યા. ત્રણ લડવૈયામાંથી કેવળ આ એકલા જ બચવા પામ્યા,
-મકર-કાર
: -
!
t"
id - 3 કઈ?
:
0
ઈ.સ. ૧૯૫૩ માં માર્યોએ ઘણું જેને વધુ ટકે એવું નહિ છતાં ઘણું જ ઉત્તેજક એવું પુસ્તક “ધ ઈસિસ ઓફ સાયલન્સ : શાંતિના સૂર’ પ્રગટ કર્યું. અગાઉના રણક્ષેત્રનું અવલોકન દાખવતા “ધ સાયકોલોજી ઓફ આર્ટ : કલાનું મને વિજ્ઞાન” પરથી માએ મનુષ્ય અને તેની ? કલાત્મક અભિવ્યક્તિને ચિત્ર ઈતિહાસ આલેખ્યો. ડેનની ગુફાઓના પાષાણયુગની માનવકૃતિઓથી માંડી અર્વાચીન યુગના કપી ન શકાય એવાં હવાઈ જહાજો સુધી : ઇજિ. પ્તના અવયવની કામગીરી દાખવતી “મમી ”ની પેટીઓથી માંડી કેટલીકવાર ન કળી શકાય એવાં પિકાસેનાં રંગચિત્રો સુધીની કલાત્મકતા એમણે દાખવી. માર્લોના અર્થઘટન પ્રમાણે તમામ કલા ક્રાન્તિ છે: વિનાશ સામે વાંધો છે. મૃત્યુ અને માનવની કરુણ મત્યતા સામે બંડખોર વૃત્તિ છે. જે કાંઈ કલાકાર આલેખે છે, રંગે છે, શિ૯પમાં મઢે છે, ઊભું કરે છે અને એક યા બીજી રીતે સતત સર્જન કરતો રહે છે એ કેવળ પ્રતીક નથી પરંતુ સમયના શત્રુત્વને પડકારવા યોજાયેલી નક્કર છબી છે. “આપણે નિષ્ફળ જઈએ જ શા માટે ?” કાવ્યાત્મક રીતે જ નહિ પણ ૨વિભેર ડે
| શ્રી બ્ર. મણીલાલ ગાંધી
| સરડેઈ ( દિગમ્બર જૈન ધર્મના પાયાનાં મૂલ્યોને સમજી જીવનમાં ઉતારવા જેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. )
~ ~
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org