________________
-સૌંદર્ભગ્રંથ ભાગ-૨
દુહા
શ્યામ સાંકળે ઘર રહે, રહે અવર ઘર સાય સેા રાણી હિર તા લિચા, દુખ રજપૂત ન હેાય. જગનભાટની સમજાવટથી અહુ-ઉદલ બુંદેલ આવ્યા. સામસામા યુદ્ધના મારચા મંડાણા, તરઘાયા ઢાલની થપાટુ ત્રણ ત્રણ ગામના તરભેટા ટપી ગ્યુ', શરણાઇમાં સિધુડા ફૂંકાણા, આ યુદ્ધનું વર્ણન કરતાં ચંદ્ર લખે છે :
છંદ ભુજંગી
અંતે શૂર નાવે કરે દાન ધ્યાને, ઉતે અપ્સરા અંગ મ`જત તાન' ઈ તે ટોપ ટંકાર શિર ́ ઉતંગ, ઉતે અપ્સરા ક ચુકી પહેરી અંગે ઇતે શૂર માજા બનાવત ખાપે. ઉતે અપ્સરા નેપૂર પહેરી પા૨ે ઇતે શૂર રાગ' બધે તાય તે`ગ',ઉતે અપ્સરા ચરનીયા પહેરી 'ગ' ઈતે પાધ પેચ' સમારત સૂર, ઉતે શિશ ફૂલ ગુહાવત પૂર' ઈ તેરમાં પાધમે અક્ષમ ડારે, ઉતે ઝુંડ રંભા સુ માગ સમારે ઈતે શૂર સરવે ખરે ખગ મજે, ઉતે અપ્સરા અંજન` નેન અજે ઈ તે શૂર ઢાલ' ખલી બંધ ડારે, ઉતે અપ્સરા શ્રવણ નાટક ધારે ઈ તે શૂર દસ દાન' હથસુ કીએ, ઉતે અપ્સરા હથ મેંદી સુધીએ ઈતે શૂર કર કેહરી નખ લીને ઉતે અપ્સરા કર્યાંકન' પાન કીને ઈ તે શૂર બરછીલિએરે અન્યારી,ઉતે અપ્સરા હાથ વરમાલ ધારી ઈ તે શૂર તુલસીનકી માલ નાઇ ઉતે અપ્સરા માલ મેાતી બનાઈ ઈ તે શૂર કર ખાન કખાન નાઈ, ઉતે અપ્સરા ચમકી નેન નચાઈ ઈ તેતેગ સાવ ંત ધીરેન લીએ ઉતે અપ્સરા સાજ વિમાન કિચે કહે કવિ ચંદ નિરખીસ સેાઉ, બરને સુમાને પરી સૂર ઢાઉ ચ'દ કે' છે,
આ બાજુ પૃથ્વીરાજના ચાહા નાહીને દાન ધ્યાન કરે છે, સ્વ'માં અપ્સરાએ શૂરાને વરવા અંગ સાફ કરે છે. આબાજુ ચાદ્ધા ટોપ ખખતર સજે છે અને સ્વર્ગમાં અપ્સરાએ કચુકી પહેરે છે.
પહેરી
દેવલ કહે સુન સુત દાઉ, લેાન હલાલ કરી તુમ દઉ, ખાવંદ આગળ શિશકે। દીજે, નરભે રાજ સ્વર્ગ કે લીજે, જ્યારે આ યુદ્ધમાં મહા કાળઝાળ ચાઢ્ઢા અહુ-ઉદલ ભારથે મંડાણા અને ઢાળાંદળા કરી નાખ્યા ત્યારે પૃથ્વીરાજના કાકા કન્તુ ચહુવાન કૈમાસ અને અહ્વન પઢિયારે ઉત્તલને
Jain Education Intemational.
સપાટામાં લઈ ધડ માથુ જુદા કરી નાખ્યા પણ ઘડે પૃથ્વીરાજના એક હજાર ચાદ્ધાને ધારા તીથ ઉતાર્યાં, ઉદલની અદ્ભુત મર્દાનગી ઉપર ચ'દ વારી ગ્યા-વાહ.... ઉદલ....વાહ...ઉદલ....
૬૭૫
દુઃ
તિનુ મિલકે મારીએ, રણ જસરાજ કુમાર, મારે ભડ પૃથ્વીરાજકે, શિર અિન એક હજાર.
આવા ભયંકર યુદ્ધની તૈયારી વખતે અલ્હે અને ભેટા થયા. ઉદલને ખખતર ભીડતા જોઇ તેની માતા કહે છે :
યુદ્ધમાં પૃથ્વીરાજ પણ ઘાયલ દેહે મુડદાના ઢગલા ઉપર પડથા છે. ગ્રીધણી આંખા કાઢવા આવી છે પણ
આ
પૃથ્વીરાજનેા સામંત સંજમરાય ઘાયલ દેહે પડથો છે. તેનાથી આ દૃશ્ય જોવાયુ નહિ તેથી પોતાના દેહમાંથી માંસના ચા કાપી ગ્રીધણીને માર્યા તેથી ગીધણી માંસના લેાચા
લઈ ઊડી ગઈ.
દુઃ
ગીધન કા પક્ષ ભ્રખક્રિયા, નૃપકે નૈન ખેંચાય. દેહ હુસ ́ત વૈકુ'ઠકા પહોંચ્યા સજમ રાય. પછીથી કન્હ, ચંદ્ર વગેરે આવી ગ્યા, પૃથ્વીરાજને બચાવી લીધા. બુંદેલ ઉપર જીત મેળવી પૃથ્વીરાજ દિલ્હી આવ્યા. આ અરસામાં શાહબુદ્દીનના અનેક હલ્લા પૃથ્વીરાજે ખાળ્યા છે. વિજયના કેફમાં ચકચૂર પૃથ્વીરાજે ચંડપુંડરિક નામના સામંતની ભંભેરણીથી પેાતાની જમણી ખાંય જેવા ચામુંડરાયના હાથમાં લાઢાની ખેડી જડી દીધી ! તેથી ચામુડે પ્રતિજ્ઞા કરી કે આ હાથમાં હવે લેઢાનુ હથિયાર નહિ ઝાલું !
બીજો બનાવ પણ એવા ખેદજનક બન્યા છે.
એકવાર પૃથ્વીરાજની ગેરહાજરીમાં કૈમાસ રાણી– વાસમાં જઈ ચડયો જ્યાં પેથલની પાસવાન કર્ણાટકીના
નારીના નયનમાણે કઈક ભડવીરાને વીધી નાખ્યા છે. એમાં કૈમાસનું શું ગજું ?
“ વામાતુરાળાં નામ ન્ જીજ્ઞા ' *માસને શ્યામ ધર્મ કે પૃથ્વીરાજના ભય ખેમાંથી એકેય ન રાકી શકયા.
અચાનક પૃથ્વીરાજ મહેલે આવ્યા. આ દૃશ્ય જોતાં તે ક્રોધમાં ધામચક બની તીરનું સંધાન કરી ચોટાડથું
For Private & Personal Use Only
www.jainelibrary.org