SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦ વિશ્વની અસ્મિતા ભદ્રેશ્વર વસહી તીર્થને વંદના કચ્છમાં આવેલ પ્રાચીન ભદ્રેશ્વર જૈન તીર્થનાં મંદિરોની રચના આબુ ઉપરનાં મંદિરે જેવી જ કુશળતાભરી છે. સંખ્યાબંધ દેરીઓનાં અનેક શિખરેથી શોભતું આ વિશાળ અને સુંદર તીર્થ છે. જિનાલયની ચારે બાજુ ધર્મશાળા અને ડાબી બાજુ ઉપાશ્રય છે. આ પ્રાચીન જિનાલયની અદભુત શાંતિ અને પવિત્ર વાતાવરણ યાત્રિકોને ભક્તિભાવ અને આધ્યાત્મિક વિચારણા પ્રેરે છે. લગભગ ૨૫૦૦ વર્ષ જેટલાં આ પુરાતન તીર્થનું દેવવિમાન સમાન ગગનચુંબી ભવ્ય જિનમંદિર યાત્રાળુઓને મંત્રમુગ્ધ કરે છે. આ તીર્થનું વાતાવરણ અને હવામાન આરોગ્યપ્રદ અને આહલાદક છે. આ તીર્થના ૨૫૦૦ વર્ષના અરસામાં કેટલીયે ચડતી-પડતી આવી. દાનવીરો અને જૈન અગ્રેસરની તીર્થસેવા અને કર્તવ્યનિષ્ઠાથી લગભગ નવ વખત આ તીર્થને જિર્ણોદ્ધાર થયો છે. With Best Compliments From Naranji Shamji & Co. COTTION MERCHANTS 21, Keshavji Naik Road, BOMBAY-400 009. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy