SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 657 “ઓરેવિલ એક સ્વાશ્રયી નગર બનશે. કમે આકાર લેતું જશે તેમ તેમ વસ્તુઓ ઘાટ લેશે. અમે અગાઉથી કશી કલ્પના બાંધતા નથી.” એમાં રહેનાર સૌ કોઈ તેના જીવનમાં અને વિકાસમાં ભાગ લેશે. આ ભાગ લેવાનું કાર્ય શાન્ત રીતે કે સક્રિય આમ સ્વયં આકાર લેતું આ નગર વિશ્વનું પ્રેરણાસ્થાન રીતે થશે. બનશે. ઓરોવિલમાં કશું જ ફરજિયાત નહીં હોય, સૌ પિતાના આત્મસંયમથી કાર્યરત હશે. એમાં કર તરીકે કર રહેશે નહીં, પરંતુ દરેક જણ નિષ્કર્ષ : . સામૂહિક કલ્યાણ માટે કામ દ્વારા કે વસ્તુઓ કે પૈસા શ્રી અરવિંદે પિતાની સાધનાથી વિશ્વએશ્વ માટેની આપીને ફાળો આપશે. મને ભૂમિકા ઊભી કરી. તેમણે અરવિંદઆશ્રમ દ્વારા ઉદ્યોગો જેવા વિભાગો કે જે સક્રિય રીતે ભાગ લેતા પિતાના સ્વપ્નને સાકાર કર્યું. તેમણે વિશ્વ માટેનું હશે તે પિતાની આવકનો ભાગ નગરના વિકાસ માટે વિશ્વનગર પૃથ્વી પર જ આકાર લે તે માટે મહેરછા આપશે. અથવા તો તેઓ નગરવાસીઓને માટે ઉપયોગી સેવી. શ્રી માતાજીએ તેમના આ કાર્યને વધુ ગતિ આપી. હોય તેવી કોઈ વસ્તુ (ખોરાક જેવી) બનાવતા હશે તો આજે સદેહે શ્રી અરવિંદ અને શ્રી માતાજી બંને નથી. તે વસ્તુ તેઓ નગરને આપશે. આ નગર પિતાના નાગ. છતાં સૂક્ષમદેહે બંને આરેવિલ દ્વારા પિતાનું કાર્ય આગળ રિકેને અન્ન પૂરું પાડવાની જવાબદારી રાખે છે. કેઈ વધારી રહ્યાં છે. આપણે આપણી આજ પેઢીમાં એરોનિયમો કે કાયદાઓ બનાવવામાં આવ્યા નથી. નગરની વિલનાં દર્શન કરીને પૃથ્વી પરનું શાન્તિનું, વિશ્વ એકતાનું, પાછળ રહેલું સત્ય જેમ ઉપર આવતું જશે અને કમે સ્વર્ગનું મૂર્તિમંત સ્વરૂપ જોઈએ એ જ અભીસા...... With Best Compliments From M/S. HIRALAL & CO. 174 D. N. Road BOMBAY-1 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy