________________
થયું
છે. ”
પ૭૪.
વિશ્વની અસ્મિતા અજયની માલા એ સર્વનું સાયુજ્ય “છિન્નપત્ર”માં “આપણને કેઈ નિઃશેષ થઈ જવા દેતું નથી. અહીં તે
સૌને અંશેને ખપ હોય છે.” સુરેશ જોષીએ “છિન
પત્ર” માં અસ્તિત્વ મૂલક વર્તુળમાં ઘૂંટાતા રહેતા “છિનપત્ર” અનુભૂતિમાંથી ઉત્થાન પામતી પ્રેમ- માનવીય પ્રેમની મર્યાદા ચીંધવાની સાથે એમાંથી નિપન્ન વિભાવના અને એની મીમાંસાનું કલાસ્વરૂપ છે. “છિન્ન થતી કરુણતા સ્પષ્ટ કરી છે. પત્ર”માં સુરેશ જોષીએ અમૂર્તને ફોકસમાં રાખી મૂર્તને હવારૂપ થવા દઈ અદભુત સિદ્ધિ હાંસલ કરી છે.
થોડી વેદના, ડું શુન્ય આપણને આ સંસારમાં
સાચા બનાવવા જરૂરી છે એવી સમજ છે અજયની. માલાની એક અત્યંત કરુણુ ક્ષણ દ્વારા કૃતિનું સમાપન વ્યાપ્તી શક્યું હોવા છતાં એને જીરવવાની હામ એનામાં
છે. આંધળી ઓરડીમાં અજયની હાજરીમાં અશોકના નથી, માલા સાથેના યોગને તે આ રીતે વર્ણવે છે: હાથે માલાના શરીરને ભોગવાતું બતાવી સુરેશ જોષીએ
રેસ્ટોરાંમાં બેઠે બેઠે હુ સમુદ્રને ક્ષિતિજની યાતનાની પરાકાષ્ઠા આલેખી છે. માલા અજયના સમરણથી ભાવવિભોર હતી તે સમયે આ સ્થળ હાસ અને પરાભવ
ભેગી થતી રેખાઓને જોઉં છું. ભેગા થવું હોય તો કરુ છે. ત્યાર પછીના શબદો નેધપાત્ર છે.
આમ અફાટ રીતે વિસ્તરી જવું પડે ને માલા, વિસ્તાર
એટલે દૂરતા. એથી જ તે આપણે ભડકી ઊઠીએ છીએ. “My love, you yield to absences, I will not હાથથી હાથ છૂટો પડે, રસ્તાનો વળાંક આવે, દૃષ્ટિ return” આ રીતે “છિન્નપત્ર”નું સમાપન કલાત્મક પણ પાછી વળે ત્યારે હદય કેવું ગભરાઈ જાય છે?” અને જીવંત બની રહે છે.
અજય કહે છે આપણે જીરવી શકતાં નથી. આ બધાનાં
અનિવાર્યપણે પરિણામરૂપે વિખેદજન્ય વિષાદ જ અજયને પ્રેમાનુભવમાં તથા પ્રકૃતિ કે સંસાર સાથેના તમામ સ્થાયી ભાવ છે. વેદનાને રમાડવાની અને વિષાદને ગાવાની સનિકમાં જે કંઈ પણ વધારે પરગામી ગોચર થાય અજયમાં હામ છે. ક્ષણેક્ષણે નવીન સૃષ્ટિનું સર્જન એ ત્યારે તેને પકડીને શwદમાં મત કરનારી સગશક્તિ અજય- અજયના જીવનની પ્રથમ આવશ્યકતા છે. માં નોંધપાત્ર છે. અનુભૂતિની પાર જનારી એની મેધામાંથી જ અહીં માનુષિક પ્રેમનું એક મૌલિક સ્વરૂપ ફ્યું
માલા અભેદ દૂરતામાં લપેટાયેલ છે. એની અભિ
વ્યક્તિ અશ્રમય મૌન જ છે. ભલે અજયને એમાં છે. સુરેશભાઈએ એને સુન્દરમાં રૂપાંતરીને ભાષામાં બાંધી આપ્યું છે.”—સુમન શાહ.
કશાકની અભિવ્યક્તિ ન વરતાતી હોય; છતાં એ જ
પ્રમાભિવ્યક્તિ છે. પોતાના અહંકારની ગરમીમાં પ્રેમ માલાનાં સઘળાં રહસ્યની માયા, એની મર્મકાયાની પ્રાકટની મુગ્ધતાને ચોળાતી માલા અટકાવી શકી નથી, ઓળખ એ અજય માટે જીવન બની ગયું છે. માલા એના વ્યક્તિત્વમાં મિશ્ર અંશે છે? અહંકાર, નિશ્ચય, પિતાને માટે મમત્વ ધરાવતી થાય, તેની વ્યક્તિમતા હઠ, અને બાલિશ ચંચલતા. એ આત્મરત છે અને પૂરેપૂરી પ્રગટે, એ પોતાને ઓળખે એવી આશાએ લાપરવાહ પણ છે. અજયનાં નિવેદનથી કે લીલાની અજય જીવે છે, પરંતુ એ જ્યારે પિતાના પ્રેમનું સ્વરૂપ શિખામણથી પણ માલાનું પુષ્પ ખીલતું નથી. એના જાણવા માંગે છે ત્યારે અહમની ભૂમિકા પર અજય જીવનમાં પડેલી જડતા, બેહોશી તેની વેદનાને નવું માલાનું વિશ્વ ભારે બનવા લાગે છે. લીલાની જેમ અજય પરિમાણ આપે છે. માલાની વેદનાથી તે આધુનિક માનવઅને માલા અહંકારને નષ્ટ નથી કરી શકતાં. અજય સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેને સભરતાથી સુરેશ પ્રેમની અસીમતા જાતના વિગલનમાં જુએ છે અને માલા જોષીએ રજૂ કર્યું છે. પ્રેમમીમાંસા “છિનપત્ર”માં પતિથી એવી અપેક્ષા રાખે છે. માલા માટે અજયનો પ્રેમ મૃત્યુને તંતુ યથાર્થ સાચવીને વ્યક્ત થાય છે અને તેથી બંધન રૂપ નથી બનત. અન્ય ચીલાચાલુ પ્રેમકથાએથી મીમાંસાને ઊંડાણ પ્રાપ્ત થયું છે. અજયને મન મૃત્યુ અહી: “છિનપત્ર” નું પ્રેમવિશ્વ અને તેની મીમાંસા બધું એકાકાર કરી નાખનારી ઘટના છે તેથી જ તેને અલગ પડે છે. અજયનો પ્રયાભિગમ જાતના વિલેપનથી ભય છે. અજય સર્જકે હાઈ સંસારની બધી માય કે આહુતિથી ચરિતાર્થ નથી થતું. એ જણાવે છે તેમ તે લુબ્ધ છે. મરણુભય અને માયા વચ્ચે સંકલન સ્થાપ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org