________________
અખિલ બ્રહ્માંડમાં માનવીનું સ્થાન
–શ્રી ગોવિંદભાઈ વી. પટેલ
પ્રસ્તાવના:
રીતે કહે છે કે માનવી પૃથ્વી ઉપર શક્તિશાળી છે
અને તે પૃથ્વી ઉપરની શકયતાઓને શક્ય તેટલો અખિલ બ્રહ્માંડમાં માનવીનું સ્થાન કેવું છે? આ વધુને વધુ ઉપયોગ કરે છે. આ માટે તેઓ ૨૦મી પ્રશ્ન જેટલો સરળ લાગે છે તેટલો સરળ વાસ્તવમાં નથી. સદીમાં જે માનવીએ પૃથ્વી ઉપર વિકાસ કર્યો છે અને આ માટે તો માનવીના ઇતિહાસ તરફ નજર જ નાખવી ચંદ્ર ઉપરની વિરાટ યાત્રાનો સહારો લે છે. આજે રહી. ભૂતકાળ તરફ નજર કરીએ તે માનવ જીવન ઘણે કદરતવાદ અને સંભવવાદની બંને છાવણીઓ એકબીજા અંશે ભૌગોલિક પરિસ્થિતિ પર જ આધારિત હતું.
પર સખત રીતે પ્રહાર કરે છે અને પોતાના પક્ષને શેક્સપિયરના શબ્દોમાં કહીએ તે “પૃથ્વી એક સ્ટેજ
મજબૂત બનાવવા દાવા થતા રહે છે. કુદરતી પરિબળાને છે, સ્ત્રી-પુરુષ એકટ્રેસ-એકટર છે, માનવજીવન નાટક છે
આપણે નકારી શકીએ નહીં તો પણ ટૂંકમાં આ અખિલ અને કુદરત દિગ્દર્શક છે.” પણ આ બાબતમાં હવે
બ્રહ્માંડમાં માનવીનું સ્થાન એક પછી એક વિજયનાં મોટું પરિવર્તન આવ્યું છે.
વિરાટ પગલાં ભરવા માટે સર્જાયું હોય તેમ લાગે છે.
આજે માનવી સંપૂર્ણ રીતે કુદરતને આધીન નથી. (ર) કુદરતવાદ એટલે શું? માણસ કુદરતનો સાવ ગુલામ નથી. માનવીમાં બુદ્ધિ અને સ્વતંત્ર વિચારશક્તિ છે. આ બાબતમાં તે પ્રાણીથી
કુદરતવાદમાં માનવી ઉપર કુદરત કે ભૌગોલિક
પરિસ્થિતિની શું અસર વર્તાય છે તે સ્પષ્ટ કરવામાં જુદો પડે છે. તેણે તેની શોધક બુદ્ધિના બળે કુદરતનાં બળો પર કાબૂ મેળવવા મથામણ અને પુરુષાર્થ કયાં
આવે છે માનવીના ખરાક, રહેઠાણ, પિશાક, ધંધાઓ, છે. ઘણી બાબતોમાં વિજ્ઞાનની મદદથી તે કદરતના ઉત્સવ, રીતરિવાજો, જીવન પદ્ધતિ તથા જીવન પ્રત્યેના વર્ચસ્વ અને ગુલામીમાંથી મુકત બન્યો છે અને કુદરતનાં
સમગ્ર અભિગમમાં ભૌગોલિક પરિબળોની અસર વર્તાય બળને નાથી તેણે માનવ સેવામાં જોતર્યા છે. માનવજીવન
છે. ભૌગોલિક પરિબળની સરહદમાં જ રહીને માનવી પર ભૌગોલિક પરિઆવરણનાં પરિબળોની અસર વર્તાય
પિતાના જીવનનું ઘડતર કરે છે અને તેમાં જ પિતાની છે. કેટલીક બાબતમાં તે કુદરતને આધીન રહીને પોતાનો
કાર્ય પ્રવૃત્તિનું ક્ષેત્ર નક્કી કરે છે. માનવ કુદરતનો દાસ જીવનક્રમ ગોઠવે છે, તે કેટલીક બાબતમાં તે કુદરતી
છે. માનવી ભૌગોલિક પરિબળોમાં બહુ જ ઓછું પરિબળને પિતાના જીવનને અનકળ પણ બનાવૅ છે. પરિવર્તન લાવી શકે છે. પ્રાચીન સમયથી જ ભૌગોલિક બીજી બાજુથી ભૌગોલિક પરિસ્થિતિને બદલવા તેમજ
પરિબળની અસર માનવી ઉપર અને તેની પ્રવૃત્તિ ઉપર તેમાં પરિવર્તન લાવવા પ્રયાસ કરે છે.
રહી છે. આ અસરમાંથી મુક્ત થવા માટે માનવી રાત
દિવસ પ્રયત્નો કરે છે, પણ હજુ તે કુદરતી વાતાવરણમાંથી કુદરત સર્જિત (પૃથ્વી, સમુદ્ર, વાતાવરણ ) પરિબળમાં મુક્ત બન્યું નથી, અવકાશ યુગના માનવીનું સ્થાન કેવું છે, તે સ્પષ્ટ કરવા કુદરતવાદમાં માનનારા હજી ભૌગોલિક પરિબળોનો માટે ભૂગોળવેત્તાઓ બે વિભાગમાં વહેંચાઈ ગયા છે. વધારે સહારે લઈને પોતાની દલીલો દ્વારા પક્ષને મજબૂત. જેમને કુદરતવાદ અને સંભવવાદની છાવણીમાં વહેંચવામાં કરવા માટે પ્રયત્ન કરે છે. આ માટે તેઓ ત્રણ બાબતને આવે છે. કુદરતવાદમાં માનનારા ભૂગોળવેત્તાઓ પ્રકૃતિને મુખ્યત્વે સહારો લે છે (૧) ભૂપૃષ્ઠ (૨) આબોહવા ટેકો આપી જણાવે છે કે માનવી કદરતનાં નિયંત્રણોથી અને (૩) ભૌગોલિક સ્થાન મેદાન તેમ જ પહાડી વિસ્તારમાં ભક્ત નથી. જ્યારે સંભવવાદમાં માનનારાઓ ચોકકસ વસતા લેકનાં જીવનમાં તફાવત છે. મેદાનપ્રદેશમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org