________________
બ્રહ્માંડની ઉત્પત્તિ
-પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષી
અકિચન ?'
આપણી પૃથ્વી એ સૂર્યમાળાનું એક સંતાન છે. આ બફનની કોલિઝન થિયરી પરથી ૧૯૧૯માં બ્રિટનના સર પૃથ્વી ચારે બાજ આકાશથી આવૃત્ત છે. આ અવકાશમાં જેમ્સ જીન્સ અને સર હેરોડ જેકીઝે ભરતીવાદ કે દ્વિતઘણું વૈવિધ્ય પ્રવર્તે છે. સૂર્ય એ પરિવારને પિતા છે. વાદની થિયરી રજૂ કરી. હજી પણ ઉત્પત્તિ એ રહસ્ય જ પૃથ્વી એક ગ્રહ અને ચંદ્ર તેને ઉપગ્રહ છે. ગ્રહ, રહે છે. એકમતી સાધી શકાઈ નથી. સ્વીડનના વૈજ્ઞાનિક ઉપગ્રહો, તારાઓ, ઉલ્કાઓ, નિહારિકા વિગેરેનું બ્રહમાંડ ઈમેન્યુઅલ સ્વીડનબર્ગ અને ડરહામના અંગ્રેજ વૈજ્ઞાનિક બને છે. નાના પાર્થિવ ગ્રહો અને મોટા સૌરગ્રહને થોમસ રાઈટના આ અંગેના અતિ પ્રાચીનતમ ગણાવી કેટલાક ઉપગ્રહો છે. ધૂમકેતુ, સૂર્યોનત, અગ્નિપિંડ વગેરે શકાય. પણ તેના જ સભ્યો છે. આપણા તારાવિશ્વમાં સે અબજ જેટલા તારા અને તેટલી જ સંખ્યામાં તારાઓને જન્મ
CEPHEID-સિફીડ તારા સિદ્ધાંત આપવાની ક્ષમતા ધરાવતું નિહારિકા દ્રવ્ય પડેલું છે.
આ સિદ્ધાંતના રજૂઆતકતા ભારતીય વિદ્વાન એ. આપણા સૂર્યની ગણતરી મંદાકિની વિશ્વના એક માત્ર તારા
સી. બેન હતા. તેમના મત પ્રમાણે તારાવિશ્વમાં તરીકે થાય છે. આ તારાવિશ્વના ડાયામિટર ૧ લાખ
સિફીડ નામનો તારો પણ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. પ્રકાશવર્ષ જેટલો છે. તેના કેન્દ્રીય વિસ્તારમાં ૧૫ હજાર
આ તારાની લાક્ષણિકતા એ છે કે તે પિતાનો પ્રકાશ પ્રકાશવર્ષની જાડાઈ છે. આપણે સૂર્ય તેમાં જે સ્થળે
સતત બદલ્યા કરે છે. વળી તેની જવાળાઓમાં પણ આવેલો છે તે જગા પર તેની જાડાઈ અઢી હજાર
અવારનવાર વધઘટ થયા કરે છે તેથી ક્યારેક સંકુચન પામતી પ્રકાશવર્ષ જેટલી છે..
તે ક્યારેક પ્રસરણ પામતી જવાળાઓ દષ્ટિગોચર થાય છે. બ્રહ્માંડ કે વિશ્વ ઉત્ક્રાંતિના ધૂમધડાકા વાદ Big જવાળાની અસર બત કાર
જવાળાના પ્રસરણ વખતે કોઈ તારે તેની પાસે આવે તો તેના Bang Theory ના પ્રણેતા જ ગેમને આ બાબત આકર્ષણ બળને લીધે તેની જવાળાઓ દૂર ફેંકાઈ જાય છે. પર ઘણા પ્રકાશ પાડ્યો છે. બીજે વાદ સતત સજનવાદ આ જ ક્રમમાં કયારેક એ જવાળાઓ દૂર ફેંકાઈ ગઈ હશે છે. તદુપરાંત હાઈલવાદ, સકેચન અને સંવેદનશીલ અને તેમાં સમય જતાં ઘનતા પણ આવી હશે તેથી વાદ વગેરે છે.
આ સૂર્ય અને સિફીડ તારે જુદા પડયા હશે. એક
તરફ સૂર્ય અને બીજી તરફ ફીડ સિતારે એવી “વિજ્ઞાનની દષ્ટિએ પૃથ્વીની ઉત્પત્તિ અને જીવનની
સ્થિતિનું નિર્માણ થયું. આ સિફીડ તારે એટલે બધે શરૂઆત” એ શીર્ષક હેઠળ ચર્ચા કરતાં એમ. ડી. વર્મા
પ્રબળ હતું કે આપણું વિરાટ સૂયે પણ પિતાની શક્તિ કહે છે કે તેને આધાર નૃવંશશાસ્ત્ર તથા પુરાતત્ત્વવિદ્યા પર પણ છે. ઉપત્તિ અંગેના સિદ્ધાંતોમાં ત્રણ બાબતો
તથા ગરમી તેમાંથી જ ગ્રહણ કર્યા. જવાળાઓમાંથી મુખ્ય પ્રગટે છે. ગ્રહો સૂર્યમાંથી સીધેસીધા ઉત્પન્ન થયા
બનેલા ઘન પદાર્થોમાંથી ગ્રહો સર્જાયા છે. આ ગ્રહ છે. એ જ રીતે ગ્રહ સૂર્યના સાથી તારકથી અસ્તિત્વમાં
સૂર્યની આસપાસ ફરવા લાગ્યા. આ સિદ્ધાંત પોતાની આવ્યા છે તેમ જ સૂર્ય તથા અન્ય ગ્રહે વાયુ અને રજ
સમગ્ર સમજૂતી દરમ્યાન માત્ર એકાંગી બની જાય છે કણેના બનેલા અતિ વિશાળ વાદળમાંથી ઉદ્દભવેલા છે. એટલે કે તે ગ્રહો તથા નક્ષત્રોની સ્થિતિ-ગતિને વધુ સારી ૧૭૫૫ માં જર્મનીના કાન્ટની સિગેયસ થિયરી પરથી રીતે સમજાવે છે. વળી સૂર્યમંડળની કરતાં આવેલાં ૧૯૯૬માં ફ્રાંસના લાપ્લાસે નિહારિકવાદ કે અદ્વૈતવાદ નક્ષત્રોની વ્યવસ્થાને પણ સમજાવવામાં સફળ થતા હોવા થિયરી રજૂ કરી. એ જ રીતે ૧૭૪૯ની કેન્ય વિદ્વાન છતાં ઉત્પત્તિ પર બહુ પ્રકાશ પાડી શકતો નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org