SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગ–ર રાખતા હાય છે, જેથી જિરાફની ગરદન આવી લાઇન્સ- દત્તયેાગેશ્વર તીર્થે પાતે ઘણા રાજ'સા ત્યાં જોયાને ને ડિસ્લેાકેટ ન કરી શકે. દાવા કર્યાં છે. જ્યારે જાણીતા પક્ષીશાસ્ત્રી ડો. સલીમઅલીએ ત્યાં રાજહુડસ હોવાની વાતને રીએ આપ્યા છે. સ્વામીજીએ ૧૯૬૧માં પશ્ચિમ તિબેટમાં જઈ કૈલાસ માનસરેાવરની યાત્રા વખતે પ્રદક્ષિણા કરેલી. જિરાફની માફ્ક રીછની દુનિયા પણ અજખ છે. ચીનનું નર રી'છ પેાતાના વતન બહાર પ્રજનન કાય કરતુ નથી. કેનકેન નામની જાપાનની માદા રીછ અને લેનબેન નામના ચીનના નર રીછને ૭૭-૭૮ના વરસમાં ટાકિયાના તિબેટીઅન ભાષામાં આ સાને ગ’ગખા' કહેવાય છે. તેની સાથે અન્ય જળચરામાં ગુંશેચુ'ગ, ચક્રમા, ગલ, હેરત, કાળી ડાકવાળા બગલા વિ. હોય છે. માનસરાવરના હુસા એટોર નવેમ્બરમાં ભારતની અંદર આવે છે. ૭૯ના નવેમ્બર-ડિસેમ્બરમાં ગોંડલના વેરીતળાવ પર ૬૦ જેટલા હસે આવેલા તેમાંથી ૬ કાળા અને બાકીના સફેદ રંગના જણાયેલા. ડિસેમ્બરથી એપ્રિલ સુધી પાંચેક મહિના રહીને તેઓ પાછા માનસરોવર ચાલ્યા જાય છે. બચ્ચાના જન્મ તથા ઉછેરનુ કામ તે તેઓ તિબેટ અને મધ્ય એશિયામાં જ કરે છે. હુ'સ કરતાં હું...સી વધારે સફેદ હૈાય છે, માનસરોવરના હુંસ શુદ્ધ શાકાહારી હોય છે. કુમળું ઘાસ શેવાળ વિ, ખાઇને પોતાના નિર્વાહ કરે છે. તેને મારવામાં કે ભક્ષણ કરવામાં તિબેટીઅન લેાકે પાપ સમજે છે. થુગેાડી, શુસુપત્સા, ગેાસુલ, યુગામ્પા, રાક્ષસી પાન્ડાનું ચિત્ર વર્લ્ડ' વાઇલ્ડ લાઈફ ફંડ એમ્બેડિંગસે, સમા અને ટગ નદીનાં મુખ પાસેથી હંસદન તરફથી પિકચરકાર્ડ સ્વરૂપે જોગ કુહન નામના આર્ટિસ્ટ થઈ શકે છે “ તિબેટની કૈલાસ માનસરોવર પ્રદક્ષિણા દ્વારા બતાવાયુ' છે. ચાઇના અને પૂ તિબેટના પતા પર નામના શ્રી દલાઈ લામાની પ્રસ્તાવનાવાળા સ્વામીજીના અને જ'ગલામાં વસનાર આ પ્રાણી આંતરરાષ્ટ્રીય વન્ય પ્રાણીઓ પુસ્તકમાં હંસ વિષે તેમણે ઘણી માહિતી આપી છે, ભ'ડાળનુ' પ્રતીક છે. વિશ્વની વધુ ચાહના મેળવનારું, ખ્યાત અને જવલ્લેજ જોવા મળતું એ પ્રાણી અન્ય પ્રાણીઓની જેમ પેાતાનું જતન સભાળથી કરે છે. પક્ષીઓની પ્રેરણા અને વાતાવરણ સામે પ્રત્યાઘાત એ જ રીતે નીલગીરી ટેહરતુ' પિકચરકાર્ડ, હેલમટ ડીલરના કોપીરાઇટ WWFથી તૈયાર થયુ છે. શિકારી આ અને ખેલાડીઓના અતિરેકભર્યા શિકારે તેની સંખ્યામાં પક્ષીઓની પ્રેરણાતા જુએ ! પક્ષીએ જીવડાં પત`ગિયાં બધુ ખાય છતાં રાજ નામનું પતંગિયુ' ખરાબ સ્વાદનું હાવાથી પક્ષીએ તેને મારતાં કે ખાતાં નથી, ગ'ભીર ઘટાડા કર્યાં છે. પશ્ચિમઘાટ એ તેનું ખાસ નિવાસ-પરિણામે રાજ જેવા જ દેખાવવાળુ ઉમરાજ પતંગિયું સ્થળ છે. અત્યારે માત્ર ૪૦૦ જેટલાં જ ખચેલાં છે. આ માં એક વરસ સાથે રાખ્યાં, છતાં એકપણુ અચ્ચાને જન્મ થયા નહિ. તેમની મિલનઋતુની સત્તાવાર જાહેરાત પણ કરાયેલી. કેનકેન-લેનબેનનું જાતીય જીવન જોવા જાપાનની સવા અગિયાર કરાડની પ્રજા અતિઆતુર છે. રશિયામાં કીઝીઝિયામાં એક ભૂખરું રીછ ઈસ્ફકુલ નામના પર્વતીય સરાવર પાસે એડજસ્ટ પણ થઈ ગયું છે. પ્રાણીસૃષ્ટિની કેટલીક વાતા વિસ્મય પમાડે તેવી હાય છે. મધ્યએશિયાના ખગીચામાં ડાર પ્રકારના નિશાચર ઉદર ઝાડની ડાળી પર જ બેસતા હાય છે. દરિયાઈ રાક્ષસ સેફાલેાપાડ દેખાવે આક્ટોપસ જેવા હાય છે. વહાણને પણ ડુબાડી દે છે. આર્ટિસ્ટનુ· Swamp Deer કે ખારસિંધાનુ પિકચરકા પણ બનાવાયુ' છે. એક વખત મધ્યભારતનાં ઘણા વિસ્તારામાં ફેલાયેલું. તે પ્રાણી હતુ. ઉત્તરની નદીએના તળપ્રદેશેામાં પણ આ પ્રાણી ખૂબ જોવા મળે છે. ખુલ્લાં જ'ગલા તથા કાદવભૂમિમાં તેને મુખ્ય વસવાટ છે. આજે ૩૦૦૦ જેટલાં અચ્યાં છે. ४४७ 意 Jain Education Intemational, "" ખચી જાય છે. ડાંખળા જેવું લાગતુ'સમી નામનું જીવડું માપ નામનું કરમિયું વિ. પણ એવા જ દેખાવતુ હોવાથી ખેંચી જાય છે. વૃક્ષ ઉલ્લધક નામનાં જીવડાં કાંટા જેવા દેખાવનાં ઝડ પર બેઠાં હોય છે છતાં મરતાં નથી. સસ્તન પ્રાણીઓ અને પક્ષીએ સ્થાયી ઉષ્ણતામાનવાળા જીવા છે. તેમનાં શરીરનુ... ઉષ્ણતામાન નિયત ક પર જ રહેતુ હેાય છે. પણ પ્રાણીનું કદ જેમ નાનું તેમ તેના શરીરમાં ગરમી પેદા થવાને આંક ઊંચા હોય છે. હુ‘સપક્ષી : – માનસરોવરમાં રાજતુસ હોવા અંગે અત્યારે રુદ્ર મહાલય દેવળ અગે ચમકેલા દંડી સ્વામીશ્રીતે તેના શરીરની સપાટી પરથી વધુ ગરમી ગુમાવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy