________________
વિશ્વની પ્રાકૃતિક પ્રાણી સંપત્તિ
-પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષી
અકિંચન” પ્રકૃતિ-પ્રણય - આચાર્યશ્રી વિનોબા ભાવે કહે દેપક, કાળીદેવી, પિ તથા નીલકંઠ મુખ્ય છે. એ બધા છે કે “ પ્રકૃતિની ગોદમાં જ ખેલ્યા કરો !” આચાર્ય સુરીલા ગાયક છે. રજનીશજી તે પ્રકૃતિને જ સર્વોપરી ગણે છે. આસમાનની
આજે પણ તિબેટમાં ચોક્કસ સ્થળ પર ઘણું બધા વૃષ્ટિને દિવ્ય જલનો અભિષેક કહી શકાય. જે પ્રકૃતિથી
પક્ષીઓ સામૂહિક આત્મહત્યા કરે છે. એમીલ દાઁઈમ ડરે છે તેને પ્રકૃતિ તકલીફ પહોંચાડે છે. જે પ્રકૃતિ સાથે
નામના મહાન સમાજશાસ્ત્રીએ તે આત્મહત્યા પર એકાકાર અને ઓતપ્રોત થઈ જાય તે જ પ્રકુલિત અને
“Suicide” મોટું પુસ્તક લખી નાંખ્યું અને સ્વહિતવાદી પ્રસન્ન રહી શકે. ખુલ્લા આકાશ નીચે માણસે દરરોજ
આત્મહત્યા, શહિદીથી ઓળખાતી પરહિતવાદી આત્મહત્યા થોડો સમય તો ગાળવો જ જોઈએ. પાંચ તોલા આકાશ,
અને આર્થિક કારણોસર થતી એનોમી આત્મહત્યા એવા ચાર તોલા હવા, ત્રણ તલા પ્રકાશ, બે તોલા પાણી અને
ત્રણ પ્રકારે પાડયા છે. પરંતુ પક્ષીઓની આ સામૂહિક એક તોલો અનાજ ખાવું જોઈએ-જે અનંત આકાશનું
આત્મહત્યાને પ્રકાર કે હશે? કોઈ હજી તેનું રહસ્ય સેવન કરે છે તેને માટે બધા પ્રકારનાં આનંદનાં દ્વાર ખૂલી જાય છે.
ઉકેલી શકયું નથી. સંસ્કૃતમાં “ખ” એટલે આકાશ. જ્યાં “ખ” -
જળચરેની ઊંઘ - માનવમાં બાળક ૨૨ કલાક આકાશ સુલભ છે તે સુખ છે અને ત્યાં આકાશ દલભ અને પુખ્તવયની વ્યક્તિ આઠ કલાક સામાન્ય રીતે ઊંઘે છે. છે તે દુઃખ છે. પ્રકૃતિનાં લાડકવાયાં હોવાને માત્ર
હાથી ગમે તેટલો શ્રમ કરે છતાં તેને અડધે કલાકની માણસનો જ ઈજારો નથી. પશુ-પંખી, પ્રાણીઓ અને
ઊંઘ બસ થઈ પડે છે. જળચરોમાં વહેલ, સીલ, મલાવનસ્પતિ પણ આ આનંદનાં સહભાગીદારો છે. તેમને
રિયા, વલસ, ડુગેગ કે દરિયાઈ ગાય એ બધાં જળચરો, પણ આપણું જેવી જ જિજીવિષા, આહારની તથા
ફેકસ અને આંચળવાળાં છે તેથી તેઓ પાણીની સપાટી ઊંઘવાની ટેવ વિગેરે હોય છે, તે બધાને અભ્યાસ ઘણું
પર પણ ઊંઘી શકે છે. વહેલા તે મોટે ભાગે એ રીતે જ જ રસપ્રદ છે.
ઊંઘતી જોવા મળે છે. પરંતુ ફેસાને બદલે ચૂઈવાળાં
માછલાં, તથા અન્ય જળચરો એ રીતે ઊંઘી ન શકે. જિજીવિષાઃ- આપણને મળતી જ જિજીવિષા અને ગતિ દરમ્યાન માછલાં મેંથી પાણી લઈને ચૂઈ વાટે બહાર સહનશક્તિ આ પથપ્રાણીની સુષ્ટિ ધરાવે છે. અમેરિકન કાઢે છે. આ ક્રિયા દરમ્યાન ચૂઈ પાણીમાંથી પ્રાણવાયુ શોષી, પક્ષીશાસ્ત્રી ડો. એમ. ઈ. વીગહામ જણાવે છે કે લે છે. તેથી જે હેરફેર ન કરે તે પ્રાણવાયુને પુરવઠો
મારા ગાર્ડનમાં એક રોબિન પક્ષી દરરોજ આવે છે. સતત મળે નહિ. આથી માછલી થોડીક ક્ષણો સ્થિર રહે તેને પેટ અને પીઠની આરપાર અડધો ઇંચ જાડી ડાળખી એ જ તેને આરામ અને ઊંઘ છે. એકવેરિયમની ખૂચેલી છે; ઘણીવાર તે મુક્ત કંઠે સંગીતની સુરાવલિઓ માછલી એટલે જ સ્થિર રહેતી હોય છે. છેડે છે. એક દિવસ રીબીન અચાનક અદશ્ય થઈ ગયું.
પક્ષીઓ તથા પ્રાણીઓની ભાષા - કોલાહલ, બે વર્ષે તે પાછું આવ્યું. તેના લગ્ન થઈ ગયા હતાં. કલરવ, ગુંજન વિ. જેવાં વિશેષણે આપણે પ્રાણીસૃષ્ટિની ભાષા. કે બગીચામાં માળો બાંધીને તેણે ઘર વસાવ્યું.” કેવી માટે વાપરીએ છીએ, પરંતુ આ ભાષાના કેઈ અર્થ સંકેતો અજબ જિજીવિષા! રોબીન આપણું દેશમાં જોવા નથી છે ખરા ? ભાષામાં ત્રણ રજૂઆતો હોય છે. પોતાની મળતાં. તેનાં પિત્રાઈઓ ગુજરાતમાં જોવા મળે છે. તેમાં જાત માટે આવી રહેનારા ભયના સંકેત માટે અને કોઈ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org