________________
૩૪૮
વિશ્વની અસ્મિતા વિશ્વ સંસકૃતિની હરણફાળમાં આર્યોની માફક મિસરને (૧૭) કેશગુંફન – વેશભૂષા-પ્રસાધનો મોટો ફાળો છે.
(૧૮) સ્ત્રીઓનું સમાજમાં સમાન સ્થાન-રાજ્યાધિકાર મિસર દ્વારા વિશ્વસંસ્કૃતિના વિકાસમાં મળેલ દેણગીઓ –
વિશ્વમાં મિસરેએ રાજાને ઈશ્વર ગણે છે તો કઈ
રાજાઓએ પિતાને પ્રજાના ભરવાડ – સંરક્ષક - સેવક (1) કાગળ બનાવવાની અને લેખન કળા – પ્રાચીન
ગણાવ્યા છે. સૂર્ય અને ગાયની પૂજા એ આર્ય સંસ્કૃતિ લિપિ.
ઉપર મિસરની અસર છે. એકેશ્વરવાદ પણ મિસરની દેણગી (૨) હિસાબ કિતાબ રાખવાની પદ્ધતિ – ભૂમિતિ –
છે. પાપ અને પુણ્યને બદલે જીવનની સમતલાને સિદ્ધાંત નકશા વિદ્યા.
મિસરની અદ્દભુત સિદ્ધિ છે. (૩) ૩૬૫ દિવસનું પંચાગ - આકાશનું રાશિમાં પરિશિષ્ટ-૧ નાઇલ - વિભાજન – છાયા યંત્ર.
વિશ્વની મોટામાં મોટી નદી નાઈલ ૪૧૫૦ માઈલ (૪) દશાંશ પદ્ધતિ - વજન – લંબાઈ– (૬૬૫૦ કિલોમીટર) લાંબી છે. ૧૧૦૦૦૦૦ ચોરસ સમયનું માપ.
માઇલ વિસ્તારને આવરી લેતી નાઈલના ક્ષેત્ર જેટલો
લગભગ ભારતને વિસ્તાર છે. ટાંગાનિકા સરોવરમાંથી (૫) સ્થાપત્યકલાનો વિકાસ – નહેરોનું બાંધકામ
લુવીરેન્ઝા નદી તરીકે નાઈલ વિકટેરીઆ અને આલબર્ટ - ખેતી
સરોવરમાં વહે છે. જેથી તે સરોવરોમાંથી નાઈલનો (૬) વહાણવટુ-નૌવાહન, વિદ્યા.
હુ નાઈલ તરીકે જન્મ થાય છે. ઈથેપિયાના તાના
સરોવરમાંથી નીકળી ખાટુમ આગળ સફેદ નાઈલ તેને (૭) સંગીત અને નૃત્ય કલા, ચિત્રકલા. મળે છે. ખાટુંમની ઉત્તરેથી નદી રણ પ્રદેશમાં વહે છે.
ભૂમધ્ય સમુદ્રથી ૧૬૭૫ માઈલ દક્ષિણે એડ ડમેર પાસે (૮) શિલ્પ - વિશાળ મંદિર - રંગકામ- મોઝેઈક
અતવારા નદી તેને મળે છે. ત્યાં “ડ” આકારે વળાંક માં ચિત્રકલા.
લઈ નાઇલ વાડી હાફા પાસેથી મિસર-ઈજિપ્તમાં પ્રવેશે
છે. ત્યાંથી અબુ લિખેલ આસ્વાતની ઉત્તરે થઈને લકર, (૯) કાંતણ, વણાટ, ગૂંથણકલા.
કનક, મીન્મા, મેમ્ફિસ અને ગિઝાના પિરામિડ પાસે (૧૦) ધાતુકામ, પથ્થરયુગમાંથી કાંસ્યયુગ - તામ્ર. થઈને કેર (કહીરા) પાસે થઈને નદી સાતમુખે ભ્રમયુગથી લોહયુગ સુધી.
દથમાં મળે છે–ને ડેટા વિસ્તાર મિસરને મુકુટ છે. તેમાં
બે શાખા પૂર્વમાં ડેમાઈટા અને પશ્ચિમમાં રેઝેટા (૧૧) માટીકામ - કુંભકાર વિદ્યા – ચર્મઉધોગ. ૧૫૦ માઈલ લાંબી છે. અહીંથી મળેલ “રોઝેટા સ્ટોન”
ઉપરથી પ્રાચીન ઇજિપ્તની ભાષા ઉકેલી શકાઈ છે. (૧૨) કર્મ અને પુનર્જન્મને સિદ્ધાંત.
નાઈલન વિસ્તાર પર્વતેમાંથી કાંપ લાવે છે. અને તેથી (૧૩) વ્યાપાર અને વ્યવહારમાં સિક્કાનું ચલન. નદીની આસપાસને ૧૨ માઈલને વિસ્તાર વિશ્વમાં ફળ
દ્રપમાં ફળદ્રુપ રહેલો છે, નાઈલના ખાટુંમ અને વાડી (૧૪) સુવર્ણકાર સૌપ્રકારના ઉદ્યોગે.
હાલ્ફા વચ્ચે પાંચ ઊંચા ઢાળ આવે જ્યાં નાઈલને વેગ (૧૫) રસાયણ વિદ્યા - આવક પ્રકિરણ શક્તિની
ધોધ જેવો પ્રચંડ રહે છે. તેથી વાડીહાફા પછીના
વિસ્તારમાં સંસ્કૃતિ ઊપજી. ત્યાં જળવાહન વ્યવહાર અને ઓળખ.
ખેતી વિકસી અને પ્રજા પાંગરી, નાઈલ ટાંગાનિકા, યુગાન્ડા, (૧૬) આસવ, ફળફળાદિને લાંબા સમય સાચવવાની ઈથોપિયા, સુદાન અને મિસરના વિસ્તારોને સ્પર્શે છે. કલા.
* વિષુવવૃત્તથી ૩૨° ઉત્તર અક્ષાંશ સુધી નાઇલ વિસ્તરેલી .
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org