SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૨૬૭ વિશ્વની વસ્તી ઝડપથી વધવાની શરૂઆત ૨૦મી વસ્તી દર ૨.૩ % ના દરે વધતો રહેશે તે દેશની વસ્તી સદીમાં થઈ. આ પ્રમાણે વસ્તી વધવા માટે સંશોધનો, ૨૦૦૦ના વર્ષમાં ૧૦૦૦ મિલિયન કરતાં પણ વધી જશે. વસાહતો, ઔદ્યોગિક ક્રાંતિ, ખેતીવાડીમાં વિકાસ પામેલી ઈ.સ. ૧૯૭૧ની વસ્તી ગણતરી મુજબ જોઈએ તો નવી ટેકનિક, આધુનિક દવાઓ જવાબદાર ગણાવી શકાય. ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ટૂંક સમયમાં અજ્ઞાત જમીન ખંડોમાં વસાહતો ઊભી થઈ. આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ. દરેક રાજ્યો માં વરતી ૪૦ મિલિ તેમને જરૂરિયાત માટેનાં હથિયાર અને સાધનસામગ્રી થન કરતાં વધુ હતી. દેશની કુલ વસ્તીના ૧૬.૧૪% વસ્તી નવી ટેકનોલોજી તેમને વિજ્ઞાને આપી છે. જે અમુક ધરાવતું ઉત્તર પ્રદેશ રાજ્ય જેમાં વસ્તી ૮૮ મિલિયન પ્રમાણમાં જ જમીનનો ઉપયોગ થતો તે વચ્ચે અને રહે છે. બીજા અર્થમાં જોઈએ તે બાંગ્લાદેશની હાલની સાથે ઊપજમાં પણ વધારો થયો. રોગો ઘર જમાવીને કુલ વસ્તી કરતાં પણ એકલા ઉત્તર પ્રદેશની વસ્તી વધી બેઠા હતા તેમના પર નિયંત્રણ આવ્યું. પરિણામે ખોરાક, જાય છે. ૫૬ મિલિયનની વસ્તી ધરાવતું બિહાર રાજ્ય દવા અને રહેઠાણની સગવડોમાં સુધારો થયો. જે ભૂત યુ.કે.ના જેટલી વસ્તી ધરાવે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં કાળની જરૂરિયાત હતી તેના કરતાં જરૂરિયાતોનું પ્રમાણ ફ્રાન્સના જેટલી વસ્તી છે. પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ વધવા પામ્યું. તેમજ મધ્ય પ્રદેશ આ ત્રણે રાજ્યની વસ્તી થાઈલેન્ડ આથી પણ વિશેષ કહીએ તો અવકાશ યુગના કરતાં પણ વધુ છે. ભારતના એક રાજ્યની વસ્તી વિશ્વના માનવીએ તેના માનવશત્રુ તરીકે જાણીતા દુષ્કાળ, પૂર, કેટલાક દેશની કુલ વસ્તી જેટલી એ ખરેખર વસ્તીનો ટનેડો, ધરતીકંપ, જવાળામુખી વગેરેને શક્ય તેટલા વધુ ભાર સૂચવે છે. ખાળવા પ્રયત્નો કર્યા છે. આ બધાં કારણથી પહેલાં ભારતની વસ્તીના સંદર્ભમાં બીજી એક મહત્વની મોટા પ્રમાણમાં વસ્તીને વિનાશ સર્જાતે તેના ઉપર હવે બાબત છે ઊંચી વસ્તી ઘનતા. દુનિયાની વસ્તીની ઘનતા લગભગ નિયંત્રણ લાવી શકાયું છે-તે અંગેની ચેકસ દર ચોરસ કિલોમીટરે સરેરાશ ૨૩ છે, જ્યારે ભારતની આગાહીઓ આપી શકાય છે. આમ માનવી કુદરતી વસ્તીની ઘનતા ૧૮૨ છે. પણ સૌથી વધુ ઘનતાવાળાં વાતાવરણને અંકુશમાં લઈ પિતાની જરૂરિયાતને વધારતા રાજયો તરફ દષ્ટિ કરીએ તો દર ચોરસ કિલોમીટરે ગયો તેમ માનવસંખ્યામાં વધારો થતો ગયો. કેરાળામાં ૫૪૮, પશ્ચિમ બંગાળ ૫૦૭, બિહાર ૪૨૪, તામિલનાડુ ૩૧૬, ઉત્તર પ્રદેશ ૩૦૦, પંજાબ ૨૬૮ અને (૬) ભારતમાં વસ્તીને આંક સૌથી ઓછી ઘનતા ભારતમાં રાજસ્થાનમાં ૧૮૨ છે. ઈ.સ. ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં જ્યારે ૧ મિલિયન કરતાં વધુ વસ્તી ધરાવતાં શહેરે ૩૬૦ મિલિયન વસ્તી હતી. આ વસ્તી ૧૯૬૧માં વધીને (મેગાલપોલિસ)ની સંખ્યા ૧ર છે. ૪૩૯ અને ૧૯૭૧માં ૫૫૦ મિલિયન થઈ ૧૯૭૭ના (૭) માથસના સિદ્ધાંતની છણાવટ વર્ષ માં અંદાજ પ્રમાણે ૬૨૦ મિલિયન થઈ હોવાને અંદાજ છે. ફક્ત છેલ્લાં ૪૦ વર્ષમાં ભારતમાં વસ્તી વસ્તીને લગતા માથસને સિદ્ધાંત આજે પણ એટલા ૩૦૦ મિલિયન જેટલી વધવા પામી છે. આજના ૨.૩ જ ઉપયોગી છે. ઈંગ્લેન્ડના થોમસ માથસે દુનિયામાં ના વસ્તી વધારાના દરથી વસ્તી વધવાની ચાલુ રહેશે તો સૌથી પ્રથમ વસ્તીની સમસ્યાઓ તપાસી. ઈસ. ૧૭૯૮ દરેક ૩૫ વર્ષે વસ્તીનો આંક બમણો થશે. ભારતમાં માં તેણે એક ચોપડી બહાર પાડી: “An Essay on હાલમાં દર વર્ષે ૧,૨૦,૦૦,૦૦૦ વ્યક્તિઓનો ઉમેરે the Principle of Population as it affects the Future improvement of Society" 241 242 થાય છે. આ નવી ઉમેરાતી વસ્તી માટે જે ખોરાકની માંગ સંતોષવી હોય તો ૧૦૦ મિલિયન એકર જમીન તે સમયે ઘણી ઉપયોગી બની એટલું જ નહીં, પણ પ્રતિવર્ષ નવી જોઈએ. આવડી વિશાળ પાયા પરની નવી આજે તેનું મહત્વ એટલું જ છે. તેની કેટલીક મહત્વની જમીન ક્યાંથી પ્રાપ્ત કરવી તે એક સમસ્યા છે. કારણ બાબતો નીચે મુજબ છે. કે જે વધારાની બિનખેડાઉ જમીન છે તે જમીન એટલી (અ) વસ્તી જરૂરિયાતનાં સાધન પ્રમાણે પ્રમાણમાં રહી ફળદ્રપ નથી કે આટલા માણસોને પોષી શકે. ભારતનો વધે છે, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy